________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦]
[ શ્રી અનુભવ પ્રકાશ
આનંદ ને વીર્યની મૂર્તિ છે, પણ તેને ભૂલીને અનંતચતુષ્ટયને મેલું કરે છે.
એ ચેતન ! વિચા૨ ક૨, મારો કરેલો ફંદ એવો છે, જાણે આકાશ બાંધ્યું, પણ અરૂપી સર્વવ્યાપક આકાશ વાદળાથી કદી બંધાય નહિ. તેમ ચૈતન્યસ્વભાવ કદી બંધાય નહિ.
એકલાં કર્મ હોત તો તને નુકસાન ન કરત ને તો તું આવર્યો ન જાત; પણ તારું અજ્ઞાન તને ભૂલવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com