________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની પ્રભાવના : ૭૭ (ધીમે ધીમે ભક્તિની ધૂન જામતી જાય છે. સંઘશ્રી એકદમ રંગમાં આવી જઈને હાથમાં ચામર લઈને ભગવાનની સન્મુખ ભક્તિથી નાચી ઊઠે છે. અતિશય ગદ્ગદ્દતાથી આંખમાંથી અશ્રુધારા વરસે છે. ને એ રીતે જૈનધર્મની પ્રભાવનાપૂર્વક આ નાટક સમાપ્ત થાય છે.)
બોલિયે. અનેકાન્તમાર્ગપ્રકાશક જિનેન્દ્ર
ભગવાનકી જય હો.
સમાપ્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com