________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭૬ ] ૨. ન...ક....
ણિકા * મેં પૂર્વે આ વાત સાંભળી હતી એમ માનીશ
નહિ. કારણ કે સાંભળ્યું એને કહેવાય કે વીર્ય ઉછાળા મારતું અંદરમાં જાય-સંધિ અંદરમાં થાય
તો સાંભળ્યું કહેવાય. * અહા! જેની જરૂરીયાત છે તેની દરકાર કરતો
નથી અને જેની જરૂર નથી તેની આખો દિ' દરકાર કરે છે. * મોક્ષાર્થીએ પ્રથમ આત્માને જાણવો પણ મોક્ષને કે
તેના ઉપાયરૂપ સંવર-નિર્જરાને નહિ. * જીવના મિથ્યાત્વને એકવાર મારી નાખ. અને
સૂતેલા જીવને એકવાર જીવતો-જાગતો કર. * આટલું સાંભળ્યા પછી હવે મુંઝવણનો આ કાળ
નથી. પરંતુ મુંઝવણ ટાળવાનો કાળ છે. * સ્વના જ્ઞાન વિના, સ્વપરપ્રકાશક સ્વભાવ હોવા
છતાં, પરનું યથાર્થ જ્ઞાન થાય નહિ.
:
હેo)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com