________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્પણ
જેમનું પાવન દર્શન અને વાણી ભવ્ય જીવોને સ્વાનુભવનો સંદેશ આપી રહી છે, અને જેમની મંગલ છાયામાં મુમુક્ષુ જીવો સદાય સ્વાનુભવની પ્રેરણા મેળવે છે.
એવા પરમ ઉપકારી સ્વાનુભવી સંતોને સ્વાનુભવપ્રાપ્તિની ભાવનાપૂર્વક આ પુસ્તક અર્પણ
કરું છું.
-હરિ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk