________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અહા, અધ્યાત્મરસની આવી વાત! એની વિચારધારા, એનો નિર્ણયને એનો અનુભવ, એ જ કરવા જેવું છે. સતત એને માટે અભ્યાસ જોઈએ. સત્તમાગમે શ્રવણ કરી, મનન કરી, એકાંતમાં સ્થિરચિત્તે એનો અભ્યાસ કરવો જોઈએ.
આ મનુષ્યભવમાં ખરું કરવા જેવું આ જ છે, ને અત્યારે ખરો અવસર છે. –સવ अवसर आ चूका है।
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk