________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬]
[ અધ્યાત્મ કણિકા (૭૪) પ્રભુ, તને કેટલી વાર કહેવું કે તું પ્રભુ છો !
(૭૫) રાગના પરિણામ પુલના છે તેમ જણાય છે ત્યારે તે સિદ્ધના પંથે જાય છે, મોક્ષને માર્ગે ચડે છે, સાચું પ્રયાણ થાય છે.
(૭૬) આત્માની સોબન થઈ, આત્માનો પરિચય થયો તે પરિણતિ મુક્તિપથે જાય છે.
(૭૭) દષ્ટિમાં તારા દ્રવ્યને પચાવ. આ છે પ્રભુનાં કહેણ, તેને તું વધાવી લેજે.
(૭૮) અનંતવાર જીવે દ્રવ્યલિંગ પાળ્યું છે પણ ભવના અભાવનું કારણ-આત્મજ્ઞાન-ને એક સમયમાત્ર પણ સેવ્યું નથી.
(૭૯). અનુભૂતિ વડે જેણે મોક્ષને પ્રાપ્ત કર્યો. તેણે કરવાયોગ્ય બધું કરી લીધું.
(20) સના પંથે આવ્યા વિના સુખી નહિ થવાય.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk