________________
અધ્યાય ૪ થો.
અર્થ. ભાવોમાં આત્માનથી અને આત્મામાં–જે અનંત અને નિરંજન છે તે આત્મા-બામાં ભાવાદિક નથી, આસક્તિ રહિત અસ્પૃહ અને શાંત એવા આભામાં હું તે સ્થિત છું.
ટીકા જનક કહે છે કે ભાવ-દેહાદિકમાં આત્મા નથી અને આત્મામાં દેહાદિક નથી, એ તો નિરંજન, અનંત, અસક્ત, અસ્પૃહ અને શાંત છે. અને તેમાંજ હું રહેલો છું અર્થાત્ હું, પણ આત્મસ્વરૂપજ થઈ ગયેલ છું.
अहो चिन्मात्रमेवाहं इन्द्रजालोपमं जगत् । अतो मम कथं कुत्र हेयोपादेय कल्पना ॥ १३ ॥
અર્થ. હચિન્માત્ર આત્મા છું, અને જગત તે ઈન્દ્રજાળની માફક મિથ્યા છે, એમાં મને હેય (ત્યાય) અને ઉપાદેય પ્રાપ્ત કરવા જેવું કશું ક્યાંહિં જ નહિ. હું (જનક) જે બ્રહ્મસ્વરૂપ માત્ર શાંત અને નિર જન છું, તેને ગ્રહણ કરવા, સંઘરવા અને લય કરવાનું કહ્યું કેઈ ઠેકાણે છેજ નહિ.
तदा बन्धो यदा चित्तं किंचिद्वांछति शोचति । किंचिन्मुंचति गृह्णाति किंचित् दृष्यति कुप्यति ॥१४॥
અર્થ. જ્યારે ચિત્ત કંઈક ઈચ્છે છે, કંઈક શોક કરે છે, કંઈક છેડી દે છે, કંઈક ગ્રહણ કરે છે, કંઈક આનંદ પામે છે અને કલિંક કેપે છે ત્યારે તેને બંધન નડે છે.
ટીકા. પુરુષ ક્યારે બંધાઈ જાય છે તે દર્શાવતાં કહે છે કેજ્યારે તેનું ચિત્ત કંઈક ઈચ્છા કરે છે, કંઈક લે છે, કંઈક મુકી દે છે, કંઈ હરખાય છે અને કંઈ કાપ કરે છે. આત્માને આમાંનું કશું થતું નથી; એટલે તે તે કશાથી લપાતોજ નથી. હે જનક! વાસનાને