________________
અધ્યાય ૧ લો.
૧૯
અંત:કરણથી એમ માનવાને–ચિત્તમાં એમ ઠસાવવાનો વિચાર કર કે સમાધિથી જેને પામવાનો-પ્રાપ્ત કરવાનો હેતુ છે તે હું પોતે જ નિઃસંગ, નિષ્ક્રિય, સ્વપ્રકાશ, અને નિરંજન એવા પરમાત્મા–બ્રહ્મસ્વરૂપ છું, એટલે તું તારી મેળેજ પિતાને ઓળખ અને અવિદ્યાજનિત
જે ભ્રમ છે તેનો ત્યાગ કર. | દર્શનશાસ્ત્રોમાંના ગશાસ્ત્રમાંની પ્રક્રિયામાં જે સમાધિ વગેરે છે તે સર્વ બ્રહ્મજ્ઞાન આગળ નકામાં છે. જ્ઞાનને વારંવાર વિચાર કરે અને તેવડે જીવાત્માને બેધ્યા કરવા કે “તું જે માને છે તે તું નથી” પરંતુ તું પરમ બ્રહ્મસ્વરૂપ છે અને શરીરાદિક ઉપાધિઓ તને (બ્રહ્મને) બંધન કરનારી નથી. તને દૃષ્ટિગોચર થતું આ જગત બધું માયામય છે, સ્વમના સંસાર જેવું મિથ્યા છે, એમાંથી છૂટવાનો એકજ માર્ગ વેદાંતનું મહાવાક્ય તરસમણિ છે અને બીજું બધું તે જન્મમરણની ઘટમાળમાં ઘુમાવનાર છે. તસ્ એટલે ઈશ્વર–પરમાત્મા અને સ્ત્ર તું ને સિં છે, અર્થાત જીવાત્માને પરમાત્મા–ચેતનસ્વરૂપ. આ મહાવાક્ય અભેદદર્શિક છે, અને તેને વાચાર્ય જહ-અજહત લક્ષણે એટલે ભાગત્યાગલક્ષણાએ કરેલ છે. શબ્દશક્તિ પ્રમાણે પદ-શબ્દને અર્થ કરાય છે. એમાં શક્તિવૃત્તિ શબ્દને મુખ્ય અર્થ લેવાય છે, જેમકે ઘરના . બીજી જહત લક્ષણવૃત્તિ એમાં સંબંધી અર્થ લેવાય છે, જેમકે જય જઅને ત્રીજી જહત-અજહત લક્ષણે, જેમકે સંયમ. આમાં એક ભાગ પહેલાને ને એક ભાગ બીજાને લઈ વાસ્વાર્થ ઘટાવાય છે.
त्वया व्यासमिदं विश्वं त्वयि मोतं यथार्थतः।। शुद्धघुदस्वरूपस्त्वं मागमः क्षुद्रचित्तताम् ॥ १६॥
અ. આ વિશ્વ તારો વડે વ્યાપ્ત છે તારામાં પર વાયેલું છે અને તે પરમાર્થથી શુદ્ધ બુદ્ધ પ છે, માટ સહચિતપણાને પામ નહિં. ૧૬