________________
અધ્યાય ૮ મે. गुणैः संवेष्टितो देहस्तिष्कृत्यायाति याति । आत्मा न मन्ता नागन्ता किमेनमनुशोचसि ॥९॥
અ. ગુણોથી વિંટાયેલું શરીર છે. તે આવે છે અને જાય છે. પણ આત્મા છે તે તે આવતી નથી અને જતો નથી, તેને માટે અમસ્તે શા માટે શેચ કરે છે?
देहस्तिष्ठतु कल्पान्तं गच्छत्वयैव वा पुनः । કવિ કર વા હાનિસ્તવમાગવા ૨૦
અર્થ. હે જનક ! આ દેહ કલ્પાંત સુધી ચાલે કે અત્યારે જ નાશ પામે, તેમાં તું જે ચિન્માત્રરૂપ છે તેને–તને શું વૃદ્ધિ કે હાનિ છે? કંઈજ નહિ. त्वय्यनन्तमहाम्भोधौ विश्ववीचिः स्वभावतः । उदेतु वास्तमायातु न ते वृद्धिर्न वा क्षतिः ॥११॥
અર્થ. તું રૂપી મહા અપાર સમુદ્રમાં વિશ્વરૂપી તરંગ સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે અને અસ્ત પામે છે, તેમાં તને કંઈ વૃદ્ધિ કે હાનિ થતી નથી.
सात चिन्मात्ररूपोऽसि न ते भित्रमिदं जगत् । अतः कस्य कथं कुत्र हेयोपादेयकल्पना ॥ १२ ॥
અર્થ. હે તાત! તું ચિન્માત્રરૂ૫ છે, આ જગત્ તારાથી ભિન્ન નથી, તેથી કરીને કેની ને કેવી રીતે તે તજવા અથવા લેવા સંબંધી કલ્પના થાય ? ન થાય જ.
एकस्मिन्नव्यये शान्ते चिदाकाशेऽमले त्वयि । कुतो जन्म कुतः कर्म कुतोऽहंकार एव च ॥१३॥
અર્થ. તું જે એક માત્ર છે–અવ્યય, શાંત, ચિદાકાશ અ. ૭