SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ સુદેવ, સુગુરુ અને સુધર્મ મંગલ રૂપ છે એટલે આરંભમાં એમને વંદન કરીએ છીએ. (રાગ શાર્દૂલવિક્રીડિત) જેને દ્રવ્ય બધાં અનુસરી રહ્યાં, શુદ્ધાત્મસિદ્ધો તથા લે કાલોક તણાં જ તત્ત્વ સઘળાં, કાલાદિ કર્મો બધાં; એ સત્યરૂપી રહ્યો નિયમ જે, નિત્યસ્વયંશાશ્વત; તે સર્વોપરિ અરૂપે હૃદયથી, તેને હજે વંદન. જેને સત અને ઋતરૂપે ઋષિઓએ વૈદિક ઋચામાં ગાયેલ છે; જેને ભગવાન મહાવીરે પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સત્ય ભગવાન અને ભગવતીપ પ્રકાશેલ છે. જેને એક ભેદ નિયમ એ જ જગતને પ્રવર્તક છે કદ્દ રાજચંદ્ર પ્રમાણેલ છે, જેને મહાત્મા ગાંધીએ રત્ય-અહિંસાના સામુદાયિક પ્રયાગમાં વણેલ છે અને જેને સંતબાલજીએ જીવન અને જગતના મહાનિયમ “ તૈયારૂપે ઉપાસલ છે, જેને જીવ, જગત અને જગદીશ પણ અનુસરે છે તે છે યાને વંદન કરું છું. અખડમડલાકારે વત્સલ ચાનુબન્ધિત ! તત્પરં દશિતં યેન તસ્મ શ્રીગુરવે નમઃ તત્પદ એટલે યા પદમાં જેમણે વિધવાત્સલ્યના અનુબંધ દ્વારા સાગરમાં જેમ વર્તુલ વિસ્તરતાં વિસ્તરતાં, વિશાળ ને
SR No.008090
Book TitleAnubandhashtak
Original Sutra AuthorN/A
AuthorDulerai Matliya
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1985
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Social
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy