________________
૭૦૪
ગીતા દર્શન
ઓ દાદાર હોરમજદ ! (એટલે કે આ વિજ્ઞાન સહિત આત્મજ્ઞાન ખલકતનો પેદા કરનાર અથવા પવિત્ર છે, અવિનાશી છે. એની શ્રદ્ધા હસ્તીવાળા દરેક પદાર્થનો સાહેબ) ! ન કરનાર સંસાર ભ્રમણ કરે છે. (૯-૧
થી ૩) હું જરથોસ્તી છું. માજદયસ્ની છું એક દીન (ધર્મ પર યકીન લાવનાર તરીકે થવાને હું પસંદ કરું છું નેક વિચારેલા વિચારને હું વખાણું છું. નેક બોલેલા બોલને હું વખાણું છું, નેક કીધેલાં કામને હું વખાણું છું
આ દીન ધર્મ ઝઘડો મટાડનાર આ સમત્વયુકત યોગમાં પ્રત્યવાય છે જ હથિયાર છોડાવનાર છે.”
નહિ, સ્વલ્પ પણ ધર્મનું પાલન; "જસ મે અવંધ હે” માંથી મહાભયથી ઉગારી લે છે. (૨-૪૦) "હોરમજૂદ કે જેણે જાનવર તથા અનાજ પેદા કીધાં, તથા આસમાનની રોશનીઓ તથા જમીન આદિ તમામ બનાવટ પેદા કીધી; તેને અમો યાદ કરીએ છીએ.”
બ્રનામ યજ દે' માંથી
જે અંધારાની સામે થવા માટે અંધકારવાળા દેવો, જાદુગરો; પરીઓ વગેરે સામે થવા માટે ઘોડાવાળા, ખોરશેદ”ને ઈજે છે (પૂજે છે-યજ્ઞ કરે છે) તે તમામ મીનો તથા
"ખોરશેદની આ એશ મા બાએની (૧૪) ગેતીના ઈન્દોને ખૂશ કરે છે.”