SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૨ ગીતા દર્શન પવિત્ર રહો” ‘રમ કરો” ગુલામો ખુદાના બંદા છે. એમને છૂટા કરવા જેવું એકે ખુદાની પસંદગીનું બીજું કાર્ય નથી. (આ પરથી નેકી અને રહેમનો ખ્યાલ આવી જ રહે છે. આપણે ઉપર કહ્યું તેમ ઘર્મયુદ્ધ અને ન છૂટકે માંસાહારની વાતોને લીધે કેટલાક ભાઈઓ ઈસ્લામને માનવ દયા સુધી અને તેમાં પણ શેઠ” પ્રતિ શાઠય” સુધી જ ગયેલો માને છે. પણ જો તેમ હોય તો વિશ્વપ્રચારનો કુરાનનો દાવો ખોટો પડી જાય છે. એટલે એમ જ માનવું ઘટે છે તે કાળના આરબોની દશાને કારણે એમને જેહાદ”-ધર્મયુદ્ધની વાતો કહેવી અને આચરવી પડી છે. પણ એ કંઈ એમનું ધ્યેય નહોતું. આ રીતે ઈસુની ઉદાત્ત ક્ષમા આગળ હજરત મોહમ્મદનું ખેંબર, તાબુક ઈત્યાદિ સ્થળે થયેલ ધર્મેયુદ્ધ પણ નીચલા દરજ્જાનું બની રહે છે.) | ('કાફર' એટલે નાસ્તિક. તેના સંબંધમાં કુરાનની કસોટીએ તો ઈમાનદાર' હોવાનો દાવો કરવા તત્પર થનાર પણ ઉપલાં વર્તનની પરીક્ષામાં પાસ નહિ થાય, તો, તે પણ માત્ર ઈસ્લામનો જામો પહેરવાથી “ઈમાનદાર' નહિ ગણાય. અને એ જામો નહિ પહેરનાર, પણ જો ઈસ્લામનાં ઉપલાં વર્તને વર્તતો હશે તો તે આસ્તિક જ ઠરશે.) (કુરાને શરીફને વટાળ વૃત્તિ તો જરાય પસંદ નથી. જ્યારે યહૂદીઓ અને ખ્રિસ્તીઓ ઈસ્લામીઓને પોતાના પંથમાં ખેંચવા મથતા, તે વખતે કુરાને સરસ જવાબ આપ્યો છે.) ફિતુર કરવું એ કતલ કરતાં પણ ક્રોધથી સંમોહ થઈને, સંમોહથી ભયંકર છે. (કુ. ૨-૨૦૧૭) સ્મૃતિભ્રંશ થઈને, સ્મૃતિભ્રંશથી શા માટે તમે પરમેશ્વરના બુદ્ધિનાશ થઈને આત્માપાત થાય છે. સંબંધમાં અમારી સાથે લડો છો? અને (૨-૩) ખરું જોતાં તે જ અમારો ને તમારો Sી (દેહપાત કરતાં આત્મપાત તો પાલન કર્તા છે. અમને અમારાં કર્મ કે ભયંકર હોય જ કારણ કે) દેહો નશ્વર છે, આત્મા નિત્ય છે. (૨-૧૮) અને તમને તમારા કર્મ” (અર્જુન પોતે જ કહે છે : - કે ચરાચર લોકનો પિતા તું જ એક છો.
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy