SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર અને ભાવની દૃષ્ટિએ કૃષ્ણનું રણ છેડવાનું પગલું તે સત્ય-અહિંસાને આરંભ જ ગણાય છે. માટે તા રણછેડ બિરુદ પામ્યા. એથી જ સંતબાલજી એ પ્રસંગને કવતાં કહે છે. અહિંસા-સત્યમાં છે ના, પરાજિતપણું કદા; કેમ કે આખરે જીતે, અહિંસા-સત્ય સદા, (૫, ૪૬૭) (૨) દ્વારકાની અય લીલા (૩) શ્રીકૃષ્ણને પ્રેમળ ચેગપ્રમધ (માલિની છંદ) ચિ સકલ પરમ પતિ પ્રભુશ્રી, કૃષ્ણજી અવતર્યા'તા; નિખિલ અર્જુન માં, ભૂમિ આ! ભારતીમાં (પા. ૪૯૬) શ્રીકૃષ્ણને આઠ પટરાણી અને સેાળહાર એકસા સમર્પિત પત્નીએ હાવા છતાં તેમની આંતરિક નિલેપતાથી તેએ બ્રહ્મચારી ગણાતા. તેવા પ્રસંગ યમુનાએ માર્ગ ઈને સિદ્ધ કરી આપ્યા હતા. શ્રીકૃષ્ણે લગ્ન કર્યા. તેની પાછળ કામભેગની લેશ પણ ઇચ્છા ન હતી. પરંતુ એમને એ મૂલ્યેા પ્રતિપાતિ કરવાં હતાં: એક તે સ્ત્રી એ મિલકત નથી. એનું જીવતું–ાગતું વ્યક્તિત્વ છે, માતૃશક્તિ છે. એના ચ હૃદયના પ્રણયમાં જે વાત્સલ્ય-બીજ પડયુ છે તે તે સંસારનું અમૃત છે. એટલે એમનું હૃદય સ્વેચ્છાએ જ્યાં ઢળે ત્યાં તે પરણે. રૂઢિબધન કે વડીલ ને સમાજની બળજખરીને પવિત્ર પ્રણયના વિકાસમાં સ્થાન જ નથી. સ્ત્રીસમાજમાં હીણી નથી, પણ જેવા પુરુષ છે તેવી જ તે છે. દેહની ભિન્નતા ભલે હૈ, પણ આત્મતત્ત્વ એકસરખું વિલસે છે માટે ભાવનાત્મક દૃષ્ટિએ નારી સાથે એકત્વ સાધવું જોઈએ, ખીજું મૂલ્ય એ સ્થાપવાનું હતું કે જન્મથી કાઈ હીણું નથી. વ-વ શના પ્રણય વનિતા મ, ધરાવે. વિશ્વવાસલ્ય-ખીજ; રેપવા હેતુથી or;
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy