________________
તા. ૧૨-૧-૧૯પ૬ : ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવચન - વિવિધ પ્રશ્નો અંગે ચચાં,
કોંગ્રેસ હાઉસ પાછળના મેદાનમાં જાહેરસભા તા. ૧૩-૧-૧૯૫૬ : મજૂર મહાજન સંઘમાં નિવાસ, મજૂરોની સેવા - એકતાને
બિરદાવી, પ્રા. સંઘ અને મ. મહાજન સંઘની એકતા અંગે પ્રેમચંદ રાયચંદ ટ્રે. કૉલેજમાં પ્રવચન - પત્રકારોની
મુલાકાત તા. ૧૫-૧-૧૯૫૬ : ભા
ભારત સેવક સમાજની મુલાકાત (મહત્ત્વનું પ્રવચન) -
પ્રા. સંઘની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય - મતદાન કે સર્વાનુમતિ કરતાં પ્રયોગકાર મહારાજશ્રી પસંદ કરે તે કારોબારીમાં રહે. જ્યોતિસંઘમાં પ્રવચન - બહેનોની મુલાકાત - જૈન સાધ્વીઓને વિશેષ રસ (બહેનોના
પ્રશ્નો અંગે માર્ગદર્શન) તા. ૧૬-૧-૧૯૫૬ : અસારવા, નીલકંઠ મહાદેવ, જાહેરસભામાં ફૂલહારથી
સ્વાગત – પ્રાયશ્ચિત્ત કર્યું. અગત્યનું પ્રવચન -
ગાંધીજીની ધર્મબુદ્ધિ. તા. ૧૭-૧-૧૯પ૬ : ગિરધરનગર – મહત્ત્વનું પ્રવચન – જૈનો, ગાંધીજી –
શુદ્ધિપ્રયોગ તા. ૧૮-૧-૧૯૫૬ : શ્રેયસ પ્રતિષ્ઠાન તા. ૧૯-૧-૧૯પ૬ : શારદામંદિર, સંજીવની ઇસ્પિતાલ, કોચરબ ગાંધી આશ્રમમાં
અગત્યનું પ્રવચન, બાપુને શ્રદ્ધાંજલિ. તા. ૨૧ ૨૨-૧-૧૯૫૬ : મહાગુજરાત અંગે ચિંતા – પ્રવચન તા. ૨૩-૧-૧૯૫૬ : બાવળા વિવિધ મંડળોની બેઠકો તા. ૨૪-૧-૧૯૫૬ : ૪ર ગામના ખેડૂત આગેવાનોનું સંમેલન - ગણોતધારાનો
પ્રશ્ન તા. ૨૫૨૬-૧-૧૯પ૬ : કોચરિયા ભૂમિદાનનું વિતરણ, ૩૩ કુટુંબોને જમીન
મળી. ભૂદાન ઉપર પ્રવચન. તા. ૨૭-૧-૧૯પ૬ : ચીયાડા નવ ગામના ખેડૂતોની પરિષદ તા. ૨૮-૧-૧૯પ૬ : ગાંગડ તા. ર૯-૧-૧૯પ૬ : કોઠ, ખેડૂત સંમેલન તા. ૩૦-૧-૧૯પ૬ : જવારજ : બાપુ નિર્વાણદિન - બાપુને શ્રદ્ધાંજલિ તા. ૩૧-૧-૧૯પ૬ તથા ૧, ૨ ફેબ્રુ. ૧૯૫૬ : ગૂંદી : ગણોતધારાની ચર્ચા