SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૧૨, ૧૩ ૦ ‘મારી' - મારી-મરકીના રોગનો ઉપદ્રવ કે ભય. ૦ 'ચૌર' ચોર (લુંટારા, ધાડપાડુ)નો ઉપદ્રવ કે ભય. ૦ ‘ઈતિ' અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વચક્ર, પરચક્ર, ઉંદર, તીડ, પોપટ આદિ સાત પ્રકારની ઇતિનો ઉપદ્રવ કે ભય. ૦ ‘શ્વાપદ' શિકારી પશુ-વાઘ, સિંહ, ચિત્તા, રીંછ વગેરે શ્વાપદનો ઉપદ્રવ કે ભય. ૦ ‘આદિ’ વગેરે. અહીં ‘આદિ’ શબ્દથી ભૂત, પિશાચ, શાકિની ઇત્યાદિના ઉપદ્રવો સમજી લેવા. (– આ બધાંથી હે દેવી મારું રક્ષણ કર... ઇત્યાદિ ભાવોને હવે ગાથા-૧૩ માં સૂત્રકાર જણાવે છે) ૭ થ એટલે હવે... ૭ રક્ષરક્ષ રક્ષણ કર, રક્ષણ કર, વારંવાર રક્ષણ કર. અતિશય નિરૂપદ્રવપણું કર. અને શાંતિ કર શાંતિ કર. • सुशिवं कुरु कुरु • शांतिं च कुरु कुरु • તુષ્ટિ સ ર - તુષ્ટિકર - તુષ્ટિકર. ♦ પુષ્ટિ રુ હ્ર - પુષ્ટિકર - પુષ્ટિકર ૦ સ્વસ્તિ = જીરુ જીરુ - કલ્યાણકર ૦ ઐતિ - સવા હંમેશા - - - - - - - - • ત્યું - તમે (દેવીને આશ્રીને આ સંબોધન છે) ૦ હવે ગાથા-૧૨ અને ૧૩નો અન્વયાર્થ કહીએ છીએ– अथ હવે - અહીં વર્ણન કરાયેલ ભય-ઉપદ્રવના અનુસંધાને આગળ જણાવે છે કે– - रक्ष रक्ष રક્ષણ કર રક્ષણ કર. (અહીં કે હવે પછી પદની પુનરુક્તિ મંત્રાક્ષરને કારણે છે.) - આ રક્ષણ ક્યારે કરે ? સદા, હંમેશને માટે આ રક્ષણ કોણ કરે ? તું અર્થાત્ હે દેવી ! તું. ‘દેવી આ રક્ષણ શેનાથી કરે' તેમ પ્રાર્થના કરી છે ? (૧) જળના ભયથી (૩) વિષના ભયથી (૫) દુષ્ટ ગ્રહોના ભયથી (૭) રોગના ભયથી કલ્યાણકર (૧) રાક્ષસના ઉપદ્રવથી, (૩) મરકીના ઉપદ્રવથી, (૫) સાત પ્રકારની ઇતિથી, કૃતિ - એ પ્રમાણે, સમાપ્તિ ૮૭ (૨) અગ્નિના ભયથી (૪) વિષધરના ભયથી (૬) રાજાના ભયથી (૮) લડાઈના ભયથી -૦- આ આઠ પ્રકારના ભયથી તથા બીજા ઉપદ્રવોથી – (૨) શત્રુગણના ઉપદ્રવથી (૪) ચોરના ઉપદ્રવથી, (૬) શિકારી પ્રાણીના ઉપદ્રવથી
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy