SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સુઅદેવયા હોય-વિશેષ કથન ૩૧ આરંભ્યો. સળંગ એકવીસ દિવસના ઉપવાસ સાથે સરસ્વતી દેવીનો સવા લાખનો જાપ કર્યો. દેવીના વરદાનથી વિદ્વતા સાથે વાદ-વિજેતા પણ બન્યા કહેવાય છે કે અભણ અને વૃદ્ધ મુનિ સરસ્વતી દેવીની કૃપાથી પ્રખર જ્ઞાની અને વાદી-શિરોમણિ બન્યા. તેમને આચાર્ય પદવી પ્રદાન થઈ અને વૃદ્ધવાદીસૂરિજી તરીકે ખ્યાતિ પામ્યા. સિદ્ધસેન દિવાકર સૂરિજી જેવા પ્રકાંડ પંડિતના પણ ગુરુ બન્યા. આવી જ વાત બપ્પભટ્ટસૂરિજી, અભયદેવસૂરિજી આદિ માટે પણ મૃતદેવીની આરાધનાથી પ્રાપ્ત જ્ઞાનલબ્ધિ માટે જૈન જગના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. - સૂત્ર-નોંધ :- આ સૂત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. – પ્રાચીન સામાચારીના આધારે રચાયેલું જણાય છે, જો કે આગમોમાં આ સૂત્રનો આધાર મળેલ નથી.
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy