________________
૬૨
# સૂત્ર-વિષય :
અઢાર પ્રકારે બંધાતા પાપોના આ સૂત્રમાં નામ છે, તેની સેવના થઈ હોય તો તે પાપોની માફી મંગાય છે.
-
સૂત્ર-૩૨
અઢાર પાપસ્થાનકો
અઢાર પાપસ્થાનક આલોચના
- સૂત્ર-મૂળ :પહેલે પ્રાણાતિપાત, ત્રીજે અદત્તાદાદન, પાંચમે પરિગ્રહ, સાતમે માન, નવમે લોભ, અગિયારમે દ્વેષ,
-
તેરમે અભ્યાખ્યાન, પંદરમે રતિ-અરતિ,
સત્તરમે માયામૃષાવાદ
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
એ અઢાર પાપસ્થાનકમાંહી મહારે જીવે
જે કોઈ પાપ સેવ્યુ હોય, સેવરાવ્યુ હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યુ હોય, તે સર્વે મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
= સૂત્ર-અર્થ :
આ સૂત્ર ગુજરાતીમાં હોય તેનો ગુજરાતી અનુવાદ કર્યો નથી.
– શબ્દજ્ઞાન :
પ્રાણાતિપાત - જીવહિંસા અદત્તાદાન - ચોરી
પરિગ્રહ ધન ધાન્યાદિ સંગ્રહ અહંકાર
માન
રાગ - પ્રીતિ, મોહ
કલહ
પૈશુન્ય - ચાડી-ચુગલી અરતિ - દુઃખ આવે શોક કરવો
કજીયો, ઝઘડો
બીજે મૃષાવાદ, ચોથે મૈથુન, છઠ્ઠે ક્રોધ, આઠમે માયા,
દશમે રાગ,
બારમે કલર્ટ, ચૌદમે વૈશુન્ય, સોળમે પરપરિવાદ,
અઢારમે મિથ્યાત્વશલ્ય,
મૃષાવાદ - જુઠું બોલવું મૈથુન - વિષયસેવન ક્રોધ - ગુસ્સો
માયા
કપટ
દ્વેષ - તીરસ્કાર, અરુચી અભ્યાખ્યાન - ખોટું આળ રતિ - સુખ આવે હર્ષ કરવો પરપરિવાદ - પારકી નિંદા