SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસિઅં આલોઉં સૂત્ર સૂત્ર-૩૦દેવસિએ આલોઉં સૂત્ર અતિચાર આલોચના સૂત્ર આ - સૂત્ર વિષય : આ સૂત્રથી આખા દિવસમાં લાગેલા પાપોને સામાન્યથી જાહેર કરી માફી માંગવામાં આવે છે. સૂત્ર-મૂળ :ઇચ્છાકારેણ સંદિસહ ભગવે ! દેવસિઅં આલોઉં ? ઇચ્છે આલોએમિ. જો મે દેવસિઓ અઇયારો કઓ. ( અહીંથી પછી આખો સૂત્ર પાઠ સૂત્ર-૨૭ મુજબ જાણવો.) v સૂત્ર-અર્થ : હે ભગવન્! આપ સ્વકીય ઇચ્છાએ આજ્ઞા આપો. હું દેવસિક આલોચના કરવાને ઇચ્છું . (ગુરુ આજ્ઞા આપે - આલોચના કરો. “માનg” ) . (શિષ્ય કહે–) હું એ પ્રમાણે જ ઇચ્છું છું, આલોચું છું. ( હવે પછી નો છે ટેલિગો સારાં થી સમગ્ર સૂત્રનો અર્થ સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ” મુજબ જાણવો. શબ્દજ્ઞાન :ઇચ્છાકારેણ - સ્વકીય ઇચ્છાએ સંદિસહ - આજ્ઞા આપો ભગવં - હે ભગવંત દેવસિએ - દિવસ સંબંધી આલોઉ - આલોચના કરું ? ઇચ્છે - ઇચ્છું છું આલોએમિ - આલોચના કરું છું જો મે - જે મારા વડે (હવે પછીના બધા શબ્દો અને અર્થ સૂત્ર-૨૭ માં જોવા) વિવેચન : • રૂછાવરેજ સંહિદ ભગવં ! ફેસિગં ગાતો ? હે ભગવન્! આપ સ્વકીય ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો (તો) હું દિવસ સંબંધી આલોચના કરવાને ઇચ્છું છું. (ત્યારે ગુરુ આદેશ આપે કે તમે આલોચના કરો) ૦ અહીં “ઇચ્છાકારેણ સંદિસહ ભગવં !” આટલા શબ્દોની વિવેચના સૂત્ર૫ “ઇરિયાવહીમાં જુઓ.
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy