________________
દેવસિઅં આલોઉં સૂત્ર
સૂત્ર-૩૦દેવસિએ આલોઉં સૂત્ર
અતિચાર આલોચના સૂત્ર
આ
- સૂત્ર વિષય :
આ સૂત્રથી આખા દિવસમાં લાગેલા પાપોને સામાન્યથી જાહેર કરી માફી માંગવામાં આવે છે.
સૂત્ર-મૂળ :ઇચ્છાકારેણ સંદિસહ ભગવે ! દેવસિઅં આલોઉં ? ઇચ્છે આલોએમિ. જો મે દેવસિઓ અઇયારો કઓ. ( અહીંથી પછી આખો સૂત્ર પાઠ સૂત્ર-૨૭ મુજબ જાણવો.) v સૂત્ર-અર્થ :
હે ભગવન્! આપ સ્વકીય ઇચ્છાએ આજ્ઞા આપો. હું દેવસિક આલોચના કરવાને ઇચ્છું .
(ગુરુ આજ્ઞા આપે - આલોચના કરો. “માનg” ) . (શિષ્ય કહે–) હું એ પ્રમાણે જ ઇચ્છું છું, આલોચું છું.
( હવે પછી નો છે ટેલિગો સારાં થી સમગ્ર સૂત્રનો અર્થ સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ” મુજબ જાણવો.
શબ્દજ્ઞાન :ઇચ્છાકારેણ - સ્વકીય ઇચ્છાએ
સંદિસહ - આજ્ઞા આપો ભગવં - હે ભગવંત
દેવસિએ - દિવસ સંબંધી આલોઉ - આલોચના કરું ?
ઇચ્છે - ઇચ્છું છું આલોએમિ - આલોચના કરું છું
જો મે - જે મારા વડે (હવે પછીના બધા શબ્દો અને અર્થ સૂત્ર-૨૭ માં જોવા)
વિવેચન :
• રૂછાવરેજ સંહિદ ભગવં ! ફેસિગં ગાતો ? હે ભગવન્! આપ સ્વકીય ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો (તો) હું દિવસ સંબંધી આલોચના કરવાને ઇચ્છું છું.
(ત્યારે ગુરુ આદેશ આપે કે તમે આલોચના કરો)
૦ અહીં “ઇચ્છાકારેણ સંદિસહ ભગવં !” આટલા શબ્દોની વિવેચના સૂત્ર૫ “ઇરિયાવહીમાં જુઓ.