________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિવેચન
૨૯
બોલે. અવશ્ય અર્થાત્ ચરણસિત્તરી કરણસિત્તરી રૂપ અવશ્ય કરવા યોગ્ય કાર્યોને અંગે જે અયોગ્ય વર્તન થયું હોય તેનું – (પ્રતિક્રમણ કરું છું.)
હવે ‘પડિમામિ’ થી નો મે ઞઞારો સો સુધીનો પાઠ બોલે. ♦ હિલ્ટામિ - હું પ્રતિક્રમણ કરું છું.
જે અસાધુ (સાધુને યોગ્ય નહીં તેવું) અનુષ્ઠાન-આચરણ કર્યું હોય તે દોષોનું પ્રતિક્રમણ કરું છે - તે દોષથી હું પાછો ફરું છું.
સામાન્ય રૂપે આટલું કહ્યું હવે વિશેષથી સ્પષ્ટરૂપે કહે છે ઘમાસમળાળું - ક્ષમાશ્રમણની, ગુરુની
ગુરુ પ્રત્યે આખા દિવસમાં કરેલી.
૭ વૈવસિગાપુ - દિવસ સંબંધી, આખા દિવસમાં કરેલી.
-
● आसायणाए
આશાતના વડે.
-
– જ્ઞાનાદિ લાભોનું જે ખંડન અથવા જેનાથી ખંડન થાય, તે ‘આશાતના’ કહેવાય છે, તેના વડે.
• तित्तीसन्नयराए તેત્રીશમાંથી કોઈપણ એક, બે આદિથી
– આશાતનાની સંખ્યા જણાવતું એવું આ વિશેષણ છે. -૦- સમગ્ર વાક્યનો સાર :
-
‘દિવસ દરમિયાન આપ ક્ષમાશ્રમણની તેત્રીશમાંથી કોઈપણ આશાતના થઈ હોય તેનું - (જ્ઞાનાદિ લાભોને નાશ કરનારી શાતના, ખંડના, આશાતના થવા વડે થયેલા અપરાધોનું) હું પ્રતિક્રમણ કરું છું. (આવી આશાતના તેત્રીશ પ્રકારે કહી છે. તેમાંથી કોઈપણ એક, બે, ત્રણ અથવા અધિક - જેટલી આશાતનાઓ થયેલી હોય તેનું) ૦ તેત્રીશ આશાતનાઓ - (ગુરુની 33 આતા)
કહ્યું છે
- આવશ્યક સૂત્ર વૃત્તિમાં આ તેત્રીશ આશાતનાઓ માટે માત્ર સૂચના આપી યતા વાસુ - અર્થાત્ જે રીતે દશાશ્રુતસ્કંધ નામક છેદસૂત્ર આગમમાં ત્રીજી દશામાં સૂત્ર-૪માં બતાવેલી આશાતના.
-
·
-
· આવશ્યક સૂત્ર-૨૭ની વૃત્તિમાં પણ આ ૩૩ આશાતનાનું વર્ણન છે. આ આશાતનાનું વર્ણન યોગશાસ્ત્ર પ્રકાશ-૩ની વૃત્તિમાં પણ છે.
પ્રવચન સારોદ્ધારમાં વંદન દ્વારમાં શ્લોક ૧૨૯ થી ૧૩૧માં પણ આ આશાતનાઓનું વર્ણન આવે છે.
ગુરુવંદન ભાષ્યની ગાથા ૩૫ થી ૩૭માં પણ વર્ણન છે.
(૧) પુરોગમન - ગુરુની આગળ નિષ્કારણ ચાલવું. આ રીતે ચાલતા શિષ્યને વિનયભંગ થવારૂપ આશાતના લાગે છે. માર્ગ બતાવવા કે કોઈ વૃદ્ધ, અંધ આદિને સહાય કરવા આગળ ચાલે તો દોષ નથી.
-
(૨) પક્ષગમન :- ગુરુની પડખે-પડખે કે નજીકમાં નિષ્કારણ ચાલવું તે. (૩) પૃષ્ઠગમન :- ગુરુની પાછળ તદ્દન નજીક નિષ્કારણ ચાલવું તે આજુબાજુ કે પાછળ ચાલવાથી નિશ્વાસ, છીંક, શ્લેષ્મ
આ રીતે નજીક