SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિવેચન વિનંતા વદકુમેળ છે! વિવો હતો? ઓછા ખેરવાળા આપનો દિવસ ઘણાં સુખપૂર્વક વીત્યો છે ? – વંદન સૂત્રમાં આ ત્રીજું સ્થાન છે, તેને “અવ્યાબાધ-પૃચ્છા-સ્થાન” કહે છે. ૦ સM-છિન્નતા - ઓછી ગ્લાનિવાળા આપનો. – અહીં પૂ અને વિનંતા બે શબ્દો છે. જેમાં ૩પપ્પ એટલે “અલ્પ કે થોડી અર્થ છે. હિન્દ્રત એટલે કુલાત - તેનો અર્થ છે ગ્લાનિ કે વેદના. જેને અલ્પ ગ્લાનિ કે વેદના છે તેવા આપને ૦ વસુમેળ - ઘણાં સુખપૂર્વક બહુ જે શુભ તે બહુશુભ, તેના વડે એટલે કે બંડ સુખપૂર્વક. બહુ' એટલે ઘણું. ‘શુભ' એટલે કલ્યાણકારી - સારું. ભાવાર્થથી “આત્મિક સુખ' તેના વડે કે તેના સહિત. ૦ મે - આપનો ૦ દિવસો - દિવસ ૦ વક્રતી - વીત્યો ? પસાર થયો ? વ્યતિક્રાંત થયો ? વિ + તિમ્ - વિશેષ ઓળંગી જવું પસાર કરવું. તેના પરથી શબ્દ બન્યો વ્યતિક્રાન્ત. તેનો અર્થ છે - વીતી ગયેલ કે પસાર થયેલ. આ પદ દિવસ ના વિશેષણરૂપે મૂકાયું છે. ૦ અહીં સૂત્રમુજબ વિવસો - શબ્દ નોંધ્યો છે. પણ આ શબ્દ જે પ્રતિક્રમણમાં બોલાય, તે પ્રમાણે પરિવર્તન પામે છે. જેમકે રાત્રિ પ્રતિક્રમણ હોય તો “રા' રાત્રિ બોલાય છે એ જ રીતે પવરવો, ડમ્પલી, સંવછરો શબ્દ તે-તે પ્રતિક્રમણ મુજબ બોલાય છે. -૦- આ પ્રમાણે બે હાથ જોડીને બોલ્યા પછી શિષ્ય, ગુરુનો ઉત્તર સાંભળવા ઇચ્છા કરે ત્યારે ગુરુ તેને “તહ'ત્તિ એ પ્રમાણે કહે - એટલે કે “તે પ્રમાણે જ છે' અર્થાત્ મારો દિવસ સુખપૂર્વક પસાર થયો છે. ૦ પૂછિન્નતા - આ પદોનું રહસ્ય આ પ્રમાણે છે– અંતઃકરણની પ્રસન્નતાપૂર્વક થતા કામમાં કંટાળો જણાતો નથી. તેથી ગ્લાનિશ્રમ પણ ઓછો લાગે છે. અહીં ગુરુને અલ્પ ગ્લાનિવાળા કહેવાનો હેતુ. તેઓ દિનચર્યાને પ્રસન્નતાપૂર્વક અનુસરનારા છે, એમ જણાવવાનો છે. વેહામ શબ્દ અવ્યાબાધ સ્થિતિ એટલે રોગાદિ પીડારહિત સ્થિતિ સૂચવવાને માટે વપરાયેલો છે. તેથી આ વાક્ય દ્વારા ગુરુને વિનયપૂર્વક એવું પૂછાય છે કે આપને ગ્લાનિ તો નથીને ? આપ શાતામાં છો ? • ગત્તા છે? ગવળ મે ? આપની સંયમ યાત્રા બરાબર ચાલે છે ને? આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા તો પામતું નથી ને ? (અહીં બે પ્રશ્રો સાથે મૂક્યા છે તેમાં આ સૂત્રના પૃચ્છાસ્થાન પણ બે આવી જાય છે. ચોથું - સંયમયાત્રા પૃચ્છા સ્થાન, પાંચમું યાપના પૃચ્છા સ્થાન આ બંને સ્થાનો અને બંને પ્રશ્રો અલગ હોવા છતાં તેને સાથે મૂકવાનું કારણ એ છે કે તેમાં ત્રણ આવર્તાની વિધિ આવે
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy