________________
૨૫૪
સમણસુd
જયણા
तत्त्व
તીર્થકર
દર્શન
દશવિરતિ દ્રવ્ય દ્વાદશાંગી
નિદાન નિક્ષેપ નિર્જરા નિશ્ચયનય
: જુઓ ‘યતના” : રાગ-દ્વેષ વગેરે દોષોને જીતી લેનાર આત્મા--
તીર્થકર ભગવાન. ાણવા લાયક, રવીકારવા લાયક અને છોડવા લાયક એવાં નવા મુદ્દા. સંસારસાગર તરવાનો માર્ગ બતાવનાર પૂર્ણ જ્ઞાની, ધર્મની પુનઃસ્થાપના કરનાર મહાપુરુષો.
રસ્વેચ્છાએ હિલચાલ કરી શકે એવા જીવો. : (૧) જેના દ્વારા પદાર્થોનું સામાન્ય જ્ઞાન થાય છે
એ આત્માનો એક સહજ ગુણ. (ર) શ્રદ્ધા. હિંસાદિ પાપોનો આંશિક ત્યાગ. : મૂળ પદાર્થ.
બાર મુખ્ય જૈન આગમો.
દષ્ટિબિંદુ, આશય, અપેક્ષા. : સાંસારિક કામના. : પદાર્થના શક્ય સ્વરૂપોનું પૃથક્કરણ. : પૂર્વે બાંધેલા કર્મો ખપી જવા તે. : પદાર્થનો અખંડ, પૂર્ણ, શુદ્ધ રૂપે વિચાર કરવાની
તરફેણ કરતો દૃષ્ટિકોણ.
નિયમ, પ્રતિજ્ઞા, ત્યાગ. : (૧) આત્માથી ભિન્ન હોય એવી બધી વસ્તુઓ.
(ર) એવી વસ્તુઓ તરફ ઢળતું વલણ. : મનના. ભાવ, વિચાર, દ્રવ્ય કે ગુણની પલટાતી અવસ્થા.
ભૌતિક જડ દ્રવ્ય. | દિવ રસ કે રાત દરમ્યાન લાગેલા પાપોને સાંજે
અથવા સવારે યાદ કરી તેની શુદ્ધિ કરવા માટેની દૈનિક વિધિ. કોઈ પણ વિષયનું નિશ્ચયાત્મક જ્ઞાન, વિધાન. જુઓ “સમ્યગદર્શન’ ક્યારેક ને ક્યારેક મોક્ષ પામશે એવો આત્મા. જુઓ “અનુપ્રેક્ષા' અનાસક્તિ, સમતા, વૈરાગ્ય વગેરે આંતરિક સાધુતાના ગુણ.
પચ્ચખાણ પરભાવ.
પરિણામ પર્યાય. પુગલ. પ્રતિક્રમણ.
પ્રમાણ બોધિ ભવ્ય ભાવના ભાવલિંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org