________________
સ્યાદ્વાદ
૨૪૭
૭૫૫.
જગતના સર્વ પ્રકારના જીવોને જાણનારા, જગગુરુ, જગતને આનંદ આપનારા, જગતના નાથ, જગતના. બંધુ, જગતના પિતામહ ભગવાનનો જય હો !
૩૫૬.
સર્વ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિનાં મૂળ સ્રોત સમાન, અંતિમ તીર્થકર, લોકગુરુ, મહાત્મા મહાવીર પ્રભુનો જય હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org