________________
તત્ત્વ-દર્શના
૬૫૮.
૨૦૯ જીવે શુભ કે અશુભ જે કર્મો બાંધ્યા હોય તે કર્મોની સાથે એ જીવ બીજા જન્મમાં જાય છે.
૬૫૯.
કર્મ અવસ્થામાં આવેલાં પુદ્ગલો અન્ય જન્મોમાં નવાં શરીર રૂપે પરિણત થાય છે– અથવા અન્ય કોઈ રૂપે પોતાનું કાર્ય કરે છે અને પોતાનું કાર્ય કરીને નાશ પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org