________________
અધ્યાય જે કારણ કે, તે આત્મા સિવાય બીજું બધુ મિળ્યા છે એમ સમજ છે. ભોગ ભોગવતે હોવાથી અને લેકાથી સવા પાકાતે હાવાથી પણ માને નિર્વિકાર અને પ્રવચથી યુક્ત સતે રહે છે, તેથી આસપાસના વૈભવથી સંતોષ પામતું નથી, તેમ લેગમાં વ્યવધાન આવે તેથી કેપે કરતું નથી, અર્થાત આ ત્મામાં નિમગ્ન રહે તે પિતાને પ્રપંચથી મુક્ત સમજે છે.
चेष्टमानं शरीरं स्वं, पश्यत्यन्यशरीरवत् । संस्तवे चापि निंदायां, कथं क्षुभ्येन्महाशयः ॥१०॥
અર્થ. પોતાના શરીરને હિલચાલ કરતુ ઈ તે બીજા શરીરવત્ ગણે છે, એટલે કે પોતે જે આત્મા છે તે શરીરથી ભિન્ન છે, શરીર તે પોતે નથી, એવું સમજનાર મહા પુરુષ
કેની સ્તુતિથી–વખાણુથી આનંદ પામતા નથી, તેમનિંદાથી શોક પણ કરતું નથી. જેને આત્મસ્વરૂપનું જ્ઞાન થયું છે એ જ્ઞાની, નાશવાન શરીરની ચેષ્ટાએ- હિલચાલની સ્તુતિ થાય કે નિદા થાય તેથી ક્ષેભ પામતા નથી.
मायामात्रमिदं विश्वं, पश्यन् विगतकौतुकः । अपि समिहिते मृत्यो कथं क्षुभ्येन्महाशयः ॥११॥
અર્થ. આ વિશ્વ બધુ માયા માત્ર છે એવું સમજનારને તેમાં કંઈ કૌતુક લાગતું નથી, એટલે તે ધીરબુદ્ધિવાળા જ્ઞાની પુરુષ, મૃત્યુને સમીપ દેખવા છતાં જરાએ ત્રાસ પામતે નથી. જેને આ જગતમાં બનતા બનાવમાંથી કેતુક જતું રહેલું છે અને જે વિશ્વને માયામાત્ર અસત્ માને છે એવા જ્ઞાનીને શરીર પણ મિથ્યા હોવાથી તેના ઉપર મોહ-પ્રીતિ રહિતી નથી,
અ. ૪