________________
અષ્ટાવક્ર ગીશ. જરાએ સંતોષ કે ખેદા થતો નથી. તેની આવી નિરભિમાની ને શાંત જ તેના જેવા પુરુષો જ સમજી શકે છે. સંસારીથી સમજતી નથી. વાર્તવ્યસ્ત સંસારે જ તi Tયંતિ દૂર शून्यकारा निराकारा निर्विकारा निरामयाः ॥ ६ ॥
અર્થ. કર્તવ્યતા એજ સંસાર છે. શૂન્યકાર, નિરાકાર, નિર્વિકાર ને નિરામય-દુખ રહિત જ્ઞાનીઓ આ સંસારિક કર્તવ્યતાને જતા નથી.
अनुबपि संक्षोभाव्यग्रः सर्वत्र मृब्धोः। पुर्वमपि तु कृत्यानि कुशलो हि निराकुलः ॥७॥
અર્થ. અજ્ઞાની પુરુષ કર્મ નથી કરતે તેપણ સંકલપ વિકલ્પને લીધે વ્યગ્ર રહે છે, જ્યારે જ્ઞાની પુરુષ કર્મો કરવા છતાં પણ જરાએ આકુલ થતું નથી, અર્થાત્ શાંતજ રહે છે.
मुखमास्ते मुखं शेते. मुखमायाति. याति. च ।
सुरं कति मुन मुक्ते व्यवहारेपि शांतधीः ॥ ८॥ .' અર્ય. વ્યવહારમાં પણ જ્ઞાની પુરુષ સુખપૂર્વક બેસે છે, રાખથી સુવે છે. સુખથી આવે જાય છે, સુખથી બોલે છે, સુખે મા છે પામે છે, અર્થાત્ તે કદી ક્ષુબ્ધ ચિત્ત રહેતા જ નથી.
खभावाद्यस्य नैवातिर्लोकवद् व्यवहारिणः ।
આમુખ્ય યાગી, છે અ. વ્યાવહારમાં રહેવા જ્ઞાનીને રીલેક સંસા