________________
અધ્યાય ૧૪ મા.
famiति महाभोगवशंति गिरिगहरान । निरस्तकल्पना धीरा अबद्धा मुक्तबुद्धयः ॥ २ ॥
અર્થ. કલ્પના રહિત તેમજ અખદ્ધ ને મુક્ત બુદ્ધિવાળા જ્ઞાની ને ધીર પુરુષ કદાચિત માટા મેાટા ભાગ વિલાસ ભાગવે છે અને કદી પર્વતની ગુફામાં જઈને પણ રહે છે.
૧૩૫
श्रोत्रियं देवतां तीर्थमंगनां भूपतिं प्रियं ।
दृष्ट्वा संपूज्य धीरस्य न कापि हृदि वासना ॥ ३॥ અર્થ. પંડિત, ( શ્રોત્રિય) દેવતા, તીર્થ, સ્ત્રી, રાજા કે પ્રિય જનને જોઈ પૂજીને પણ ધીર જ્ઞાની પુરુષને કદાપિ પણ હૃદયમાં વાસના ઉત્પન્ન થતી નથી, કારણ કે તેને સર્વે સરખાં છે, અને માહાદિ તેનાં નષ્ટ થયેલાં છે.
भृत्यैः पुत्रैः कलत्रैश्च दौहित्रैश्वापि गोत्रजैः । विहस्य विकृतो योगी न याति विकृर्ति मनाक् ॥ ४ ॥
અર્થ. નાકર ચાકરીએ, પુત્રાએ, સીએએ, દૌહિત્રાએ કે ગેાત્રજોએ હસીને ધિક્કાર ખતાન્યા હાય તાપણુ જે યાગી પુરુષને વિકૃતિ થતી નથી, અર્થાત્ મિત્રાદિક કુટુંબીઓશ્રી સાતા ને ધિક્કારાતા ચૈાગી કદી Àાભ પામતા નથી તેને માઠું લાગતું નથી. એને પ્રપંચ સાથે સંબંધ જ નથી એટલે શું લાગે?
संतुष्टोपि न संतुष्टः खिनोपि न च खिद्यते । तस्याश्चर्यदशां तांतां तादृशा एव जानते ॥ ५ ॥
અર્થ. લેાકેાના સંતે ષથી કે લેાકેાના વગાણાથી ચેાગીને