________________
અષ્ટાવક્ર ગીતા.
आयासात्सकलो दुःखी नैनं जानाति कश्चन । अनेन वोपदेशेन धन्यः प्रामोति निर्वृतिः ॥ ३ ॥
૧૦૨
અર્થે. સંસારની ઉપાધિઓના પરિશ્રમથી સર્વ મનુષ્યા દુઃખી છે. તેમ છતાંએ તેઓ દુઃખ જાણતા નથી! એ લેાકેામાંના કાઈ ધન્ય પુરુષજ ગુરુના ઉપદેશને લીધે નિવૃત્તિ પામે છે.
व्यापारे खिद्यते यस्तु निमिषोन्मेषयोरपि ।
तस्यालस्य धुरीणस्य सुखं नान्यस्य कस्यचित् ॥ ४ ॥
અર્થ. આંખ મીંચવા ઉઘાડવાના કામથી પણ જેને ખેદ થાય છે તે આળસુના આગેવાનના જેવું સુખ ખીજા કાઇનેજ નથી. ધ્યાન પરાયણતા.
ઢીકા. જીવન્મુક્તની સુખી અવસ્થાનું સ્વરૂપ આળસુએના રીણને આપવામાં આવે છે, તે એક રીતે તા યેાગ્ય નથી, પરંતુ ખ્રહ્મપરતામાં તે કેવા વ્યાપાર શુન્ય થઇ જાય છે તે અહિં દર્શાવવામાં આવ્યું છે. સર્વ પ્રપંચના ત્યાગ કરી આંખા મીંચીને પરહ્મનુંજ એક ચિંત્વન કરતા જીવન્મુક્તને ધન્ય છે. સંસારની જંજાળમાંથી આવી રીતે મનને ખેંચી લીધા વગર માક્ષ નથી થતા.
इदं कृतमिदं नेति द्वंद्वैर्मुक्तं यदामनः । धर्मार्थकाममोक्षेषु निरपेक्षं तदा भवेत् ॥ ५ ॥
અર્થ. આ કર્યું ને આ નથી કર્યું, એવા દ્વંદ્રાથી મન જ્યારે માકળું—અળગું થાય છે, ત્યારેજ ધર્મ, અર્થ, કામ અને માક્ષમાં નિરપેક્ષતા આવે છે.
विरक्तो विषयद्वेष्टा रागीविषयलोलुपः । ग्रहमोक्षविहीनस्तु न विरक्तो न रागवान् ॥ ६ ॥