________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
L[ ૫૧ બીજું પ્રતિક્રમણ સંવત્સરીના દિવસે કરવાનું પ્રતિક્રમણ
અથવા લઘુ પ્રતિક્રમણ [શ્રી સદ્ગુરુદેવની વિનયપૂર્વક આજ્ઞા લઈને અથવા તેઓશ્રી બિરાજમાન ન હોય તો શ્રી સીમંધર પ્રભુની આજ્ઞા લઈને પ્રતિક્રમણ શરૂ કરવું.]
પાઠ ૧ લો
દેવ-ગુરુ-ધર્મ મંગલ मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ॥
,
પાઠ ૨ જો
દિવ્યધ્વનિ નમસ્કાર 07 ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐकाराय नमोनमः ॥
પાઠ ૩ જો
બ્રહ્મચર્ય-મહિમા પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.
(શ્રીમદ્ રાજચંદ્રમાંથી)
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250