SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | [ ૪૧ (૧૨) અતિથિસંવિભાગવતનું સ્વરૂપ विधिना दातृगुणवता द्रव्यविशेषस्य जातरूपाय । स्वपरानुग्रहहेतोः कर्तव्योऽवश्यमतिथये भागः ॥१६७॥ અર્થ –દાતાના ગુણ ધરાવનાર ગૃહસ્થ નિગ્રંથ અતિથિને (નિગ્રંથ મુનિને) પોતાના અને પરના ઉપકારના હેતુથી દેવા લાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ અવશ્ય કર્તવ્ય છે. પાઠ ૧૦ મો સંલેખનાનું સ્વરૂપ 'मरणान्तेऽवश्यमहं विधिना सल्लेखनां करिष्यामि । इति भावनापरिणतोऽनागतमपि पालयेदिदं शीलम् ॥ १७६॥ मरणेऽवश्यं भाविनि कषायसंल्लेखनातनूकरणमात्रे । रागादिमन्तरेण व्याप्रियमाणस्य नात्मघातोऽस्ति । १७७॥ અર્થ :–મરણકાળે હું અવશ્ય વિધિપૂર્વક સમાધિમરણ કરીશ એવા પ્રકારની ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થયા પહેલાં જ એ લેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. SC મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કષાયને સમ્યક્ પ્રકારે પાતળા પાડવાના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદિ ભાવોના અસદ્ભાવને લીધે આત્મઘાત નથી. પાઠ ૧૧ મો [મિથ્યાત્વનું સ્વરૂપ પ્રશ્ન : મિથ્યાત્વ કોને કહે છે? ૧. પુરુષાર્થસિદ્ધિ--ઉપાયમાંથી ૨. શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકાના આધારે Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250
SR No.007782
Book TitleSarva Samanya Pratikraman Avashyak
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size889 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy