________________
0 શેઠ આણંદજી કલ્યાણજી - પાલીતાણા/અમદાવાદ uિી
| (ધાર્મિક ધર્માદા ટ્રસ્ટ) શ્રેષ્ઠી લાલભાઇ દલપતભાઇ ભવન, ૨૫ વસંતકુંજ, નવા શારદા મંદિર રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭
તારનો આદિ જિનેશ્વરમ્
साल के दिन 'થિરિયા ]EJ
ગિરિરાજ પર પૂજા કરવાથી ૧ ગણું ફળ... પ્રતિમા ભરાવવાથી ૧૦૦ ગણું ફળ.. જિનમંદિરનું નિર્માણ કરવાથી ૧૦૦૦ ગણું ફળ... જ્યારે પાલન અને સંરક્ષણ કરવાથી અનંત ગણું પૂણ્ય પ્રાપ્ત થાય છે.
યુવાનોમાટે શાલિવાલીકી સેવાનો ચાલ્યોર
ભારતભરમાંથી સારી સંખ્યામાં યુવાનો જોડાયેલ છે, આપની માટે પણ તીર્થક્ષાનાં લાભ માટેનો 'આ અમુલ્ય અવસર.... અહીં આપની પેઢીમાંથી અથવા નીચેના સંપર્ક પરથી ફોર્મ લઈને
'ઉપરનાં સરનામે મોકલી આપશોજી. વિશેષ માહિતી માટે સંપર્ક કરશોજી. » વર્ષમાં ફકત ૩ દિવસ તીર્થાધિરાજની સેવા માટે પધારવાનું આમંત્રણ * ૧૮ થી ૫૦ વર્ષની વય મર્યાદા અને ત્રણ દિવસ યાત્રા કરવાની ક્ષમતા ધરાવતા યુવાનોને આવકાર.
તેમજ સ્વયંસેવક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. > પેઢી દ્વારા રહેવા તથા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા. » જો આપ ગિરિરાજની સેવા માટે તત્પર હો તો આપ અથવા આપનું ગ્રુપ બનાવીને પણ ફોર્મ મોકલી શકો છો.
મwww.tirthseva.com વેબસાઈટ માંથી પણ રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ નીચેના એડ્રેસ પર પણ મોકલી શકો છો.
ગિરીરાજ સેવા હેલ્પલાઈન : 07405630630 પ્રાર્થના જૈન યુવક મંડળ, ગીતાંજલી કોમ્પલેક્ષ, મ્યુ. કોર્પોરેશન પાસે, ગેલેક્ષી રોડ, ભાવનગર. ફો. (0278) 2512626
: સ્થાનિક સંપર્કઃ શ્રી દિલીપભાઇ પંચાલ
માહિતી માટે :
શ્રી ચેતનભાઈ મહેતા ૦૯૪૨૮૦ ૦૦૬૦૩
મો. ૮૭૩૪ ૦૭ ૦૪ ૦૪