________________
“ ચાલો નવટુંક જઈએ ?'
ઘણાં જિનાલયો, અનેક દેરીઓ, હાજારો પ્રતિમાજી તથા પાદુકાઓ ખાવો વિરાટ છે નવટૂંકનો દર્શન વૈભવ ,
'ગિરિરાજ ઉપરની દરેક ટૂંકનો કોઈ અનોખો 'ઈતિહાસ છે. સાથે અનેરો પ્રભાવ અને આગવો ' શિલ્ય વૈભવ... માટે પધારો નવટુંકના અલભ્ય 'જિનબિંબો - જિનાલયોના દર્શનાર્થે...
'નવટૂંકમાં સ્નાનગૃહ (નાહવા માટેની વ્યવસ્થા) તેમજ 'લોકરની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. નવટૂંકમાં કેસર-સુખડ, થાળી-વાટકી, પૂજાની જડ ઉપલબ્ધ. 'મોટી ટૂંકના પ્રક્ષાલ-પૂજાના પાસ નવટૂંકમાં પણ મળશે. નવટુંકમાં પીવાના પાણી તથા ઉકાળેલા પાણીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ. આપનાં બુટ-ચંપલ મોટી ટૂંક તરફ પહોંચતા કરવાની વ્યવસ્થા.
& ખાસ વિશેષ: નવટૂંકમાં સ્નાન કરીને પૂજાનો લાભ લેનાર યાત્રિકોને ત્યાંથી જ મોટીટૂંકનાં મૂળનાયક આદિશ્વર દાદાનાં પ્રક્ષાલ તેમજ પૂજાનાં પાસ પણ આપવાની વ્યવસ્થા શરૂ કરેલ છે. જેથી કરીને નવટુંક જુહારીને જનાર યાત્રિકો દાદાની પ્રક્ષાલ કે પૂનાં લાભથી વંચિત ન રહી જાય. 'માટે ખાસ પધારો... નવટુંક થઈને મોટીક... શેઠ આણંદજી કલ્યાણજી - પાલીતાણા
(ઘાર્મિક ધર્માદા ટ્રસ્ટ).