________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩૦
૭૮૩ જે મહાત્મા, શીત (ઠંડી) વાયુ (પવન) અને આતપ (ગરમી) વગેરેનાં તોફાનો આવવા છતાં સંતાપને (આકુળ-વ્યાકુલતાને) પામતો નથી, તથા અમર બનાવનારી એવી જ યોગદશા છે તે રૂપી અમૃતનું રસાયન પીવાને જે ઈચ્છે છે. ll૭-૩
રાગ-દ્વેષ-વિષયવિકારો આદિથી અવ્યાપ્ત અને ક્રોધાદિ કષાયોથી અદુષિત એવા સ્વચ્છ અને પવિત્ર મનને આત્મા માત્રમાં જ રમનારું જે રાખે છે અને સર્વ પ્રકારનાં કાર્યોમાં જે નિર્લેપ રહેનારા છે. ll૭-૪ના
કામસુખો અને ભોગસુખોથી વિરક્ત બનીને પોતાના શરીરને વિષે પણ જે નિઃસ્પૃહ છે તથા સંવેગ પરિણામ રૂપે સરોવરમાં મગ્ન થઈને સર્વત્ર સમતાનો જે આશ્રય કરે છે li૭-પો
રાજા ઉપર કે દરિદ્ર પુરુષ ઉપર તુલ્યપણે ભેદભાવ વિના) કલ્યાણ કરવાની કામનાવાળો અને અપરિમિત કરુણાનો ભંડાર તથા સાંસારિક સુખોથી જે પરામુખ છે. ૭-૬ો.
ઉત્તમ એવા મેરૂપર્વતની જેમ જે નિષ્પકમ્પ છે. ચંદ્રમાની પેઠે જે આનંદ આપનાર છે. વાયુની જેમ જે નિઃસંગ છે આવો સુધી (બુદ્ધિશાળી) પુરુષ ધ્યાન કરનાર તરીકે પ્રશંસાને પાત્ર છે. I૭-શા
આ પ્રમાણે ધ્યાતા કેવો હોવો જોઈએ? આ પ્રશ્નનું સમાધાન કરવા સ્વરૂપે ધ્યાતાનું વર્ણન કર્યું. આવા પ્રકારનો જે અંતરાત્મા છે અર્થાત્ સાધક આત્મા છે તે જ ધ્યાતા હોઈ શકે છે. જેને આત્મતત્ત્વ મેળવવાની ઘેલછા લાગી છે, જેણે મોહદશાને નબળી પાડી છે તે જ આત્મા ધ્યાન કરી શકે છે.
तु-पुनः ध्येयः-ध्यातुं योग्यः, परमात्मा-क्षीणघातिकर्मा अर्हन्, नष्टाष्टकर्मा सिद्धो वा । वस्तुवृत्त्या सत्तागतः सिद्धात्मा ध्येयः प्रकीर्तितः । च-पुनः एकाग्र्यसंवित्तिः-एकाग्र्यं तन्मयत्वेन परमात्मस्वरूपे अनन्तपर्यायात्मके एकाग्रत्वेन संवित्तिः-ज्ञानं ध्यानमुच्यते । इत्यनेन अहंदादिशुद्धगुणज्ञानसंवेदनतन्मयता ध्यानम् । चेतनावीर्यादीनां सर्वक्षयोपशमानां स्वरूपोपयोगलीनत्वं ध्यानम् । तत्र धातुः ध्येये तदेकाग्रतारूपे ध्याने समापत्तिः निर्विकल्पता तारतम्यरहिता चित्परिणतिः एकता
ધ્યાતાનું વર્ણન કરીને હવે ધ્યેય કોને કહેવાય? તે સમજાવે છે. પ્રેમ એટલે ધ્યાન