________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૧૭ को (युकाइ) कागसुणयभक्खे, किमिकुलवासे य वाहिखित्ते य । देहम्मि मच्चुविहुरे, सुसाणठाणे य पडिबन्धो ॥४२१॥
अतोऽस्थिरेऽपवित्रे औपाधिके अभिनवकर्मबन्धकारणे द्रव्यभावाधिकरणे कः સંસ્કાર: ? ઝll
પિતાનું શુક્ર (વીર્ય) અને માતાનું શોણિત (રુધિર) આ બન્ને ધાતુઓ પરસ્પર સંસર્ગિત થાય, ત્યારે ત્યાં ઉત્પન્ન થયેલો જીવ પ્રથમ તો તે જ અપવિત્ર વસ્તુઓનો આહાર કરે છે. આ રીતે અપવિત્ર વસ્તુઓથી શરીર બનેલું છે. એમ સિદ્ધ થાય છે.
તથા (જુ વગેરે ક્ષુદ્રપ્રાણીઓનું અને) કાગડા તથા કુતરાનું જ ભણ્ય, ચરમ અને કીડાઓથી જ વ્યાપ્ત, રોગોના ઘરરૂપ, મૃત્યુના કારણે આકુળવ્યાકુલ અને સ્મશાનતુલ્ય એવા આ શરીરને વિષે આટલી બધી આસક્તિ કેમ ? ૨૫૪-૪૨૧/
આ કારણથી અસ્થિર, અપવિત્ર, ઉપાધિઓથી ઘેરાયેલું અને નવા નવા કર્મબંધોનું જે કારણ છે તેવા તથા દ્રવ્ય અને ભાવનું અધિકરણ એવા શરીરને વિષે જલાદિ દ્વારા પવિત્રતા કરવાનો જે સંસ્કાર છે તે શું કામનો છે? અર્થાત્ નિરર્થક છે. જો
अथ देहे आत्मत्वारोपोऽपि बहिरात्मदोषौघः, अतस्तन्निवार्य स्वरूपे आत्मनः पावित्र्यं करणीयम् । तदुपदिशति -
શરીરને વિષે પોતાનાપણાનો જે આરોપ છે તે પણ બહિરાત્મ દશાના દોષોના જ પરિણામરૂપ છે. આ કારણથી તેનું નિવારણ કરીને આત્મસ્વરૂપમાં જ પોતાની પવિત્રતા કરવી જોઈએ તે માટે કહે છે કે –
यः स्नात्वा समताकुण्डे, हित्वा कश्मलजं मलम् । पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः ॥५॥
ગાથાર્થ - સમતા રૂપી કુંડમાં સ્નાન કરીને, પાપથી ઉત્પન્ન થયેલા મેલનો ત્યાગ કરીને જે ફરીથી ક્યારેય મલિનતાને પામતો નથી તે અંતરાત્મા પરમ પવિત્ર છે. //પી
ટીકા :- “ઃ નીતિ” : સન્તરંભિા રેહાટુ મનાત્મજ્ઞાની-સ્વાવિવે પર:-પ્રષ્ટઃ રિ-પવિત્ર: સેય: યઃ પુરુષ:, સમતા-મરવક્તદિષ્ટતા, તરૂપે સુઇ स्नात्वा कश्मलजं-पापोत्पन्नं मलं हित्वा पुनः मालिन्यं न याति, न प्राप्नोति सम्यक्त्व