SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજય ૯૯ યાત્રા શત્રુંજય ૯૯ યાત્રા વિધિ ગરવા ગિરિરાજ માટે કહેવું હોય તો શબ્દો ૧) નવ્વાણું યાત્રા કરનારે નીચે દર્શાવેલ સ્થળે દરરોજ પાંચ ચૈત્યવંદન કરવા જોઈએ. પણ ઓછા પડે અને આપણું આયુષ્ય પણ ખુટી • શ્રી ગિરિરાજ સન્મુખ જય તળેટીએ. જાય. જેના કણકણ પ્રદેશ પરથી અનંતા આત્માઓ • શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે મોક્ષે ગયા છે. સંસારીઓને સિદ્ધ બનવાનું આહવાન • શ્રી આદિનાથ દાદાના મુખ્ય દેરાસરે તો આપે છે સાથે સાથે આલંબન પણ આપે છે. • શ્રી રાયણ પગલે અલબેલા આદેશ્વર દાદા મૂળનાયક તરીકે બિરાજે છે. • શ્રી પુંડરીકસ્વામીના દેરાસરે ગિરિરાજના અણુએ આત્માના ઐશ્વર્યના એક એક વખત આ પાંચે સ્થાને સ્નાત્ર ભણાવવું જોઇએ. અનાહત નાદ ગુંજી રહ્યા છે. લાખો યાત્રાળુઓ પ્રતિ ( ૨) નવ્વાણું કરનાર નવ વખત નવટૂંકમાં જાય. દરેક ટૂંકમાં મૂળનાયક પાસે ચૈત્યવંદન વર્ષે યાત્રા કરવા પધારે છે. અન્ય તીર્થોની યાત્રા કરવાનું હોય છે. કરતા શત્રુંજયની યાત્રાનું પુણ્ય અધિક છે. અન્ય ૩) ઘેટી પાગે ૯ વાર દર્શન કરે. ૯૯ ગિરિરાજની + ૯ ઘેટી પાગની = ૧૦૮ યાત્રા કરવી તીર્થોમાં એક કરોડ મનુષ્યોને ભોજન કરાવવાથી જોઇએ. જે લાભ મળે છે તેટલો લાભ શત્રુંજય તીર્થમાં એક ( ૪) આયંબિલ કરીને એક વાર બે જાત્રા કરવી જોઇએ. ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. ૫) ઉપવાસ કરીને એક દિવસમાં ત્રણ જાત્રા કરવી જોઇએ. - આ તીર્થનું ધ્યાન ધરવાથી ૧૦૦ પલ્યોપમ ૬) શક્તિ હોય તો ચઉવિહાર છઠ કરીને સાત જાત્રા કરવી. જેટલાં પાપ કર્મો નાથ પામે છે. સવારે ઊઠીને ( ૭) શત્રુંજય નદી નાહીને એક યાત્રા કરવી (ત્રણ ગાઉની) સ્તુતિ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. તીર્થકર ૮) રોહિશાળાની પાયગાથી એક વખત યાત્રા કરે. પરમાત્માની ચેતના જ્યાં નિરંતર વહે છે, એમની ૯) એકવાર ગિરિરાજ પરનાં બધાં મંદિરોની પ્રદક્ષિણા કરે ત્યારે દોઢ ગાઉની પ્રદક્ષિણા ઉર્જા ચારેય બાજુ પથરાયેલી છે, તારે તે તીર્થ. પૂરી કરે. આવા ગરવા ગિરિરાજ પર આદિનાથ ૧૦) એકવાર ૭ ગાઉની પ્રદક્ષિણા કરે. ભગવાન પૂર્વ નવ્વાણું વાર આવ્યા હતા. એક ૧૧) એક વખત બાર ગાઉની પ્રદક્ષિણા કરે, કદંબગિરિ- હસ્તગિરિની યાત્રા કરવી. પૂર્વ એટલે ૭૦૫૬૦ અબજ. એમની યાદમાં ૧૨) શક્તિ મુજબ તપ કરવું તથા આવશ્યક ક્રિયા સવાર-સાંજ કરવી. બન્ને સમયે પ્રતિક્રમણ આપણે નવ્વાણું યાત્રા એક વખત આ દુર્લભ કરવું. બ્રહ્મચર્ય પાલન, સચિત ત્યાગ, ભૂમિ સંસ્થાનો અને પગે ચાલીને યાત્રા કરવી. એવા માનવજીવનમાં કરવાની છે. આ યાત્રા કરીને ૧૩) પ્રથમ જય તળેટીથી દાદાની ટૂંકે યાત્રા કરી, ઘેટીની પાર્ગ દર્શન ચૈત્યવંદન કરી, પાછા આપણા આત્માને કર્મના ભારથી હળવો કરી મુક્ત દાદાની ટૂંકે આવી અને ત્યાંથી જયતળેટી આવવાથી બે યાત્રા ગણાય છે. કરવાનો છે.. ધર્મનાં ૧૫ ક્ષેત્ર છે. (૫ ભરત, ૫ ઐરાવત, ૧૪) દરરોજ એક યાત્રા દીઠ ૧૦ બાંધી નવકારવાળી ગણવી. જેથી નવાણું યાત્રા પૂર્ણ તથા ૫ મહાવિદેહ) એમાં આપણે ભરતક્ષેત્રમાં છીએ જે એક લાખ નવકાર પૂર્ણ થાય. જંબુદ્વીપમાં છે અને શત્રુંજય તીર્થ આપણા ક્ષેત્રમાં ૧૫) સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી. નવ સાથિયા, નવ ફળ, નવ નૈવેદ્ય દરરોજ મૂકવાં. છે જે બાકીના ૧૪ ક્ષેત્રોમાં નથી. આમ આપણે ૧૬) શ્રી શત્રુંજય મહાતીર્થ આરાનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ કહી નવ લોગસ્સનો કાઉસ્સગ્ગ અન્ય ક્ષેત્રનાં માનવીઓ કરતાં વધારે પુણ્યશાળી દરરોજ કરવો. છી. સર્વ તીર્થોની યાત્રા કરવાથી જેટલું પુણ્ય મળે ૧૭) હંમેશા ત્રણ પ્રદક્ષિણા દેવી તથા એકવાર દાદાના મંદિરને ફરતી ૧૦૮ પ્રદક્ષિણા દેવી. છે તેટલું જ પુણ્ય માત્ર શત્રુંજયની સ્પર્શના કરવાથી મળે છે. ૧૮) નવ્વાણું પ્રકારની પૂજા એકવાર ભણાવવી તથા પ્રભુજીની આંગી રચાવવી. ૧૯) યથાશક્તિરથયાત્રાનો વરઘોડો કાઢવો. સીમંધરસ્વામી પોતાની દેશનામાં આ તીર્થનાં ખૂબ વખાણ કરે છે. તો ચાલો એક વાર ૨૦) એકવાર ૧૦૮ ખમાસમણાં અને ૧૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. બે મહિના ત્યાં રહીને આ તીર્થની સ્પર્શના કરીએ. ૨૧) એકવાર ગિરિપૂજન કરવું. જેની તળેટી,શ્રી કલ્યાણ વિમલ દેરી, શ્રી મેઘમુનિ સ્તુપ, ફક્ત અમેરિકાના જૈનો માટે આ બીજી વાર શ્રી ગોડી પાર્શ્વનાથ દેરી ત્યાર પછી જય તળેટીથી માંડી રામપોળ સુધી જે જે પગલાં આયોજન થઈ રહ્યું છે, તો અવશ્ય લાભ લેજો. કે પ્રતિમાજીઓ છે તેની પૂજા કરવી. થી નરલ - ૨૨) દરરોજ સિદ્ધાચલના નવ દુહા બોલીને નવ ખમાસમણા દેવા.
SR No.007762
Book TitleNavvanu Information
Original Sutra AuthorN/A
AuthorJAINA
PublisherJAINA
Publication Year2016
Total Pages16
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy