________________
૩૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો ! દેવસિઅં વઇમં (૬) પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુકડાએ, કાય-દુકડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિચ્છો વયારાએ, સવ્વુધમ્માઇક્રમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ છ
(શિષ્ય કહે) હે ક્ષમાપ્રધાન સાધુજી ! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન ક૨વાને ઈચ્છું છું. (૧)
(ગુરુ કહે- છંદેણ = ઈચ્છાપૂર્વક =સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે - અણુજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨)
આપના શરી૨ (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત ! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છે ને? (ગુરુ કહે- તાત્તિ=તેપ્રકારેજછે.) (૩)
(શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને? (ગુરૂ કહે -તુબ્મપિ વટ્ટએ –તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને ? ) (૪)