________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
_ ૨૧ (એક લોગસ્સનો “ચંદેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ્ન કરવો, અને પછી પ્રગટ લોગસ્સ કહેવો. ન આવડે તો ચાર નવકાર ગણવા.).
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે,
ધમ્મતિÖયરે જિણે, અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. (૧) ઉસભા મજિ ચ વંદે, સંભવ મણિંદણં ચ સુમઈ ચે,
પઉમખહં સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદે. () સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંત ચ જિર્ણ, ઘમં સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મલ્લેિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિહુય જયમલા પહણ જર મરણા,
ચકવીસ પિ જિણવરા, તિન્થયરા મે પસીયતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા,
આરૂષ્ણ બોરિલાભં, સમાવિવર મુત્તમં રિંતુ. ) ચંદે સુનિમ્મલયરા, આઈચ્ચેનુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
(કવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત (પ્રકાશિત) કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવાચોવીશેતીર્થકરોનું હુંકીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨)