________________
xxvi
૧૨ કૃમિકર્મ દ્વાદશાવર્ત વંદન કરતી વખતે “અહો-કાર્ય-કાય રૂપ ત્રણ અને “જત્તા બે જવણિ, જજં ચ ભે' રૂપ બીજા ત્રણ એક વખતના વંદનમાં બોલતાં ગુરૂ-ચરણે હાથનાં તળાં લગાડી પછી તે પોતાના લલાટે સ્પર્શનારૂપ કરાય ત્યારે આવર્ત થાય છે. એટલે બે વારના બાર આવર્ત. ચિત્ર નં-૩,૪,૫
૪ શિરોનમન કાયસંફાસં' કહેતાં સ્વ મસ્તક ગુરૂ ચરણે નમાવવું તે એક શિરોનમન અને “ખામેમિ ખમાસમણો ! દેવસિય વઈક્રમ” બોલતી વખતે ફરી સ્વ મસ્તક નમાવવું તે બીજું શિરોનમન. બે વારનાં મળીને ચાર વાર શિરોનમન થાય છે. ચિત્ર નં- ૬
૩.ગુપ્તિ મન, વચન અને કાયાને અન્ય વ્યાપારથી નિવર્તાવી વંદન કરતી વખતે સારી રીતે ગોપવી રાખવારૂપ ત્રણ ગુપ્તિ જાણવી.
૨ “પ્રવેશ” અણુજાણહમે મિઉગ્ગહંકહી પ્રથમ વખત વંદન કરતાં ગુરૂની અનુજ્ઞા લઈને અવગ્રહમાં પ્રવેશ કરવો, તે પહેલો પ્રવેશ અને અવગ્રહમાંથી નીકળી ગયા પછીફરીવારઅવગ્રહમાં પ્રવેશ કરવો તેબીજો પ્રવેશ. - ૧ “નિષ્ક્રમણ': અવગ્રહમાંથી “આવસિઆએ પદ બોલીને બહાર નીકળવું, તે નિષ્ક્રમણ, બીજી વારની વંદનામાં આ પદ બોલવામાં આવતું નથી, એટલે નિષ્ક્રમણ એક જ વાર થાય છે.
ગુરૂવંદન' માં “ઇચ્છા (નિવેદન); અનુજ્ઞાપન, અવ્યાબાધ (પૃચ્છા), યાત્રા(પૃચ્છા),યાપના (પૃચ્છા) અનેઅપરાધક્ષમાપનાએછસ્થાન હોય છે. ૧.ઇચ્છા-નિવેદન-સ્થાન
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ નિસાહિઆએ- હે ક્ષમાશ્રમણ!આપનેહુનિર્વિકાર અને નિષ્પાપકાયાવડેવંદન કરવાને ઇચ્છું છું.
આ પદોથી વંદન કરવાની ઇચ્છાનું નિવેદન થાય છે તેથી તે “ઇચ્છા નિવેદન-સ્થાન કહેવાય છે.
શિષ્ય ઇચ્છાનું નિવેદન કર્યા પછી ગુરૂ જો કામમાં હોય તો ત્રિવિધેન” એવા શબ્દો કહે છે અને આજ્ઞા આપવી હોયતો “છંદેણે”- “તમારી ઇચ્છા હોય તે પ્રમાણે કરો” એમ કહે છે.