SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬O શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (પ્રતિક્રમણ પુરું થયા પછી છેલ્લા કેટલાંક વર્ષોથી કેટલીક જગ્યાએ સંતિક સ્તવ' બોલાય છે. જેથી તે નીચે આપ્યું છે.) સંતિકર સ્તોત્ર નવસ્મરણમાં ત્રીજું સ્મરણ - શ્રી સંતિક સ્તોત્ર શાસન રક્ષક દેવ-દેવીઓના સ્મરણ સાથે શ્રી શાંતિનાથની ભાવવાહી સ્તવના મંગળાચરણ અને વિષય નિર્દોષ શાંતિનાથનું સ્મરણ, ભક્તોના પાલન અને જય તથા શ્રી આપતા નિર્વાણીદેવી અને ગરુડનું સ્મરણ સંતિકર સંતિજિર્ણ, જગ સરણે જય સિરીઇ દાયાર, સમરામિ ભત્ત પાલગ નિવાણી ગરુડ કય સેવ (1) જેઓ (ઉપદ્રવોને નાશ કરીને) શાંતિ કરનારા છે, જગતના જીવોને શરણરૂપ (આધાર રૂપ) છે, જય અને લક્ષ્મી આપનારા છે તથા ભક્તોનું પાલન કરવા સમર્થ એવી નિર્વાણીદેવી તથા ગરુડ યક્ષ વડે લેવાયેલા છે એવા શ્રી શાંતિનાથ ભગવાનનું હું સ્મરણ કરું છું. (૧) સૂરિમંત્રો - ગતમંત્રાક્ષરોપૂર્વક શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ જય અને શ્રી મંત્રોનું સ્મરણ ઉપદ્રવને વ્યાધિને દુર કરી ઇચ્છિત ફળ આપે છે. 35 સનમો વિપ્રો સહિ પત્તાણું સંતિ સામિ પાયાણં, ઝ સ્વાહા મંતેણં, સવ્વા સિવ દુરિઅ હરણાર્ણ (૨) ૐ સંતિ નમુક્કારો, ખેલોસહિમાઈ લદ્ધિ પત્તાણું, સૌ હૂ નમો સવ્વોસહિ પત્તાણં ચ દેઇ સિરિ (૩) વિપુડીષધિ (જલબ્ધિના પ્રભાવે, વિષ્ટા (ઘૂંક) રોગને શમાવનારી થાય છે) શ્લેખૌષધિ (કફ આદિ માટે ઔષધિરૂપ હોય) સર્વોષધિ (જના શરીરના સર્વ પદાર્થો ઔષધિરૂપ હોય) આદિલબ્ધિઓને પામેલા તથા સર્વ ઉપદ્રવને
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy