SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૧૪૩ પણ ધન્ન ખિત્ત વલ્થ, રૂપ્પ સુવન્ને આ કુવિચ-પરિમાણે, દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવ્વ. ૧૮). એ પછી પાંચમાં અણુવ્રતમાં ધન-ધાન્યાદિના પરિગ્રહ પરિમાણ વિરતિ આશ્રયી આચરણ (થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી (પરિગ્રહના) પ્રમાણનો ભંગ થવાથી ૧- ધન-ધાન્ય - ખેતર-ઘર વગેરે ૩-રૂપુ-સોનું - તાંબુ-કાંસું પ્રમુખ હલકી ધાતુઓના પ્રમાણ અને રાચરચીલું અને પ-બે પગા (નોકર-ચાકર વગેરે) અને ચોપગા (ગાય-ભેંસ-ઘોડા વગેરે) ના પરિમાણમાં (જે અતિચાર) ચોથા (અણ) વ્રત સંબંધી સંવત્સરી દરમ્યાન લાગ્યા હોય, તે સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૭,૧૮) (જવા આવવાના નિયમોના અતિચાર) ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉઠું અહે અ તિરિએ ચ, વૃદ્ધિ સઇ અંતરદ્ધા, પઢમમ્મિ ગુણવ્વએ નિંદે. (૧૯) ૧- ઉપરની ર- નીચેની અને ૩- તિર્થી દિશામાં જવાના પરિમાણથી) અધિક જવાથી, (એક દિશામાંથી બીજી દિશામાં), ૪- વધારવાથી અને પ-(વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવ્રત (દિપરિમાણવ્રત)માં (લાગેલા અતિચારોની) હું નિંદા કરું છું. (૧૯) (ભોગ ઉપભોગના અતિચાર) મર્જામિ અ, સંસંમિ અ, પુષ્ફ અ ફલે અ ગંધ મલ્લે અ, ઉપભોગ પરિભોગે, બીયમ્મિ ગુણવએ નિંદે. (૨૦) સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલિ દુષ્પોલિએચ આહારે, તુચ્છો સહિ ભખ્ખણયા, પડિક્કમે સંવર્ચ્યુરીએ સળં. (૨૧) મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાનો ઉપભોગ (એકવાર ઉપયોગમાં આવે છે, જેમકે ખોરાક,
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy