________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૨૯
(૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વ ણિ જે ચ ભે (૫) (૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! સંવર્ચ્યુરીએ વાંક્કમ )
પડિક્કમામિ, ખમાસમણાણું, સંવચ્છરીઆએ આસાયણાએ, તિત્તીસન્નયારાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુકડાએ, કાય-દુકડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સલ્વકાલિઆએ, સવ્વમિચ્છો વયારાએ, સવ્વઘમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો!
પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ,
અપ્પાણે વોસિરામિ (૭).
(શિષ્ય કહે) હે ક્ષમાપ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે-છંદેણ =ઈચ્છાપૂર્વક =સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને તમારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે-તહત્તિeતે પ્રકારે જ છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે-તુક્મપિ વટ્ટએ=તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છેને?) (૪)