________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧૩
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી અતિચાર આલોઉં? “ઇચ્છે'
હે ભગવંત! સંવત્સરી (વર્ષ)ના અતિચારની આલોચના કરવા ઇચ્છું છું. આજ્ઞા માન્ય છે.
(આમ કહી સંવચ્છરી અતિચાર કહેવા.)
સંવત્સરી અતિચાર (મોટા અતિચાર) સમ્યકત્વ સહિતનાં બાર વ્રતના ૧૨૪ અતિચારોનું વિશેષ સ્વરૂપે વર્ણન
નાણંમિ દંસણૂમિ અ, 2 ) ચરણંમિ તવંમિ તહ ય વરિયમિ,
આયરણે આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ (1) જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચાર માંહિ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર, જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મન,વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (1)
તત્ર “જ્ઞાનાચારે' આઠ અતિચારકાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવણે,
કિંજણ અત્થ તદુભાએ, અવિહો નાણ-માયારો (1) જ્ઞાન કાળવેળાએ ભણ્યો ગણ્યો નહીં, અકાળે ભણ્યો, વિનયહીન, બહુમાનહીન, યોગઉપધાનહીન, અનેરા કન્ટેભણી અનેરો ગુરુ કહ્યો. દેવ-ગુરુ વાંદણે, પડિક્કમણે, સક્ઝાય કરતાં, ભણતાં, ગણતાં, ફૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો, સૂત્રકૂડું કહ્યું, અર્થ કૂડો કહ્યો, તદુભય કૂડાં કહ્યાં, ભણીને