________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૫૩
સ્નાતસ્યાની થોય - ૧ મહાવીર પ્રભુના જન્માભિષેકની સ્તુતિ સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુશિખરે
શચ્યા વિભોઃ શૈશવે, રૂપા લોકન વિસ્મયા દૈતરસ બ્રાન્યા ભ્રમચ્ચક્ષુષા,
ઉત્કૃષ્ટ નયન પ્રભા
ધવલિત ક્ષીરોદકા શંકયા, વકત્રં યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રી વર્તમાનો જિનઃ (1) બાલ્યકાળમાં મેરુ શિખર ઉપર સ્નાન કરાયેલા, પ્રભુના નિરુપમ રૂપને જોવાથી થયેલ આશ્ચર્યના કારણે ઉત્પન્ન અભુતરસની ભ્રાન્તિથી ચંચલ નેત્રવાળી ઈન્દ્રાણીએ, આંખની નિર્મલ કાંતિ વડે ઉજ્જવલ અને ક્ષીરસમુદ્રનું પાણી રહી ગયાની શંકાથી જેમનું મુખ વારંવારલૂછયું છે, તે શ્રી વર્ધમાનસ્વામી જય પામે છે. (૧) (સ્તુતિ બોલનાર સ્તુતિ પૂરી કરે એટલે કાઉસ્સગ્ન કરનાર સહુ ધીમા અવાજે
નમો અરિહંતાણં' બોલીને પારે.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે,
ધમ્મતિર્થીયરે જિણે, અરિહંતે કિન્નઇમ્સ, ચકવીસ પિ કેવલી. (1) ઉસભ મજિદં ચ વંદે, સંભવ મભિગંદણં ચ સુમઈ ચે,
પઉમખાં સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. (૩)