________________
૪૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(આ સૂત્રથી ત્રણે લોકમાં રહેલા તીર્થોમાં બિરાજમાન સર્વે જિનપ્રતિમાઓને વંદન કરાય છે.)
શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં (૧)
આઇગરાણું, તિત્શયરાણું, સયંસંબુદ્ધાણં (૨) પુરિસુત્તમાણં, પુરિસસીહાણું, પુરિસ વર પુંડરીયાણું, પુરિસ વર ગંધ હત્થીણું (૩)
લોગુત્તમાણં, લોગ નાહાણું, લોગ હિઆણં, લોગ પઇવાણું, લોગ પજ્જોઅ ગરાણું. (૪)
અભય દયાણું, ચક્કુ દયાણું, મગ્ન દયાણું, સરણ દયાણું, બોહિ દયાણું. (૫)
ધમ્મ દયાણું, ધમ્મ દેસયાણું, ધમ્મ નાયગાણું, ધમ્મ સારહીણં, ધમ્મ વર ચાઉદંત ચક્કવટ્ટીણં. (૬)
અપ્પડિહય વરનાણ દંસણ ધરાણ, વિયટ્ટ છઉમાણું. (૭) જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું. (૮)
સવ્વભ્રૂણં, સવ્વદરિસીણં સિવ મયલ મરુઅ મણંત મક્ખય મવ્વાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણું. (૯) જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસંતિણાગયે કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. (૧૦)