________________
xxii
૧.
સુગુરૂ વંદના
અવનતવન્દ્રન
(પ્રારંભનું શીર્ષનમન)
‘ઇચ્છામિ ખમાસમણો... નિસીહિઆએ' બોલતી વખતે અર્ધ શીર્ષનમન.
સૂચના : પ્રતિક્રમણમાં ઊભા ઊભા કરવાની ક્રિયા, ઊભા ઊભા જ કરવાની હોય છે, પણ આજની પરિસ્થિતિ એવી કમનસીબી ભરી છે કે સેંકડોમાં, એંસી થી નેવું ટકા લોકો ઊભા થવા માટેના સીગ્નલ જેવો ચરવળો સાથે લાવતા નથી. એટલે બેઠા બેઠા બધું કરે છે. અહીંયા ઊભા ઊભા વાંદણા શરૂ કરો ત્યારેપ્રારંભમાં આ મુદ્રા કરવાની છે.