________________
STER 22ader Sir3
चित्र किमत्र यदि ते दिशांगनाभिर
नीतं मनागपि मनो न विकार-मार्गम् । कल्पान्तकाल मरुता चलितालेन किं मन्दराद्रिशिखरं चलितं कदाचित् ? ।।१५।।
हे वीतरागदेव स्वर्ग की अप्सराओं ने अपने हाव-भाव-विलास द्वारा आपके मिरा को चल बनाने का भरपूर प्रयास किया, फिर भी आपका विरक्त मन किंचित भी विचलित नहीं हुआ, तो इसमें कोई आश्चर्य की बात नहीं। क्योंकि सामान्य पर्वतों को हिला देने वाला प्रलयकाल का प्रचण्ड पवन क्या कभी सुमेरु पर्वत के शिखर को कन्पित कर सकता है? (नहीं. कभी नहीं।) 11
હૈ નિર્વિકારી પ્રભુ! દેવાંગનાઓ શ્રુંગારાદિકની ચેષ્ટા થકી તમારા અવિચળ મનને લેશ માત્ર પણ ડગમગાવી ન શકી એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? કારણકે પ્રલયકાળનો વાયુ યુગાંતે સમસ્ત પર્વતોને હચમચાવી નાંખે છે પરંતુ સુમેરુ પર્વતને લેશ માત્ર પણ ચલાયમાન કરી શક્યો નથી! પ
The allure of temptation is no match for your discipline. Like the towering mount Meru standing strong in the midst of a storm, your focus is immovable and your vision remains undisturbed. (15)