________________
( ૩૮૭ )
અથ મણરેહા સતી સજ્ઝાય
॥ ૧ ॥
તુમહ સાથે નહી મેલુ. મારા વાલા તે મુઅને વિસારીજી એ દેશી. નયર સુદર્શન મણિરથ રાજા ચુગ બાહુ ચુવરાજાજી મયમરહા ચુગમાહુની ધરણી શીલ તણા ગુણ તાજાજી થિ માહ્યો તેલને રૂપે અધવ કીધા યાતજી મયણરેહાયે તેનો આમ્યા સુરસુખ લહ્યો વિખ્યાતજી ચંદ્રજસા અગજ ઘરે છેાડી ગભતી શીલવતીજી એકલડી પ્રદેશે પ્રસબ્યા સુંદરચુત સર્પ તેજી જલ હાથીચે ગગને ઉડાડી વિદ્યાધર લીયે તેહુનેજી કામવયણ ભાખ્યાં પણ નવિ ચલી જિમ મંદિર ગિરિ પવતેજી ૫૪ આવાસી નંદીવર દ્વીપે શાવત તી ભેટેજી
॥ ૩ ॥
તિહુાં જ્ઞાની મુનિ અને નિજ પતિ સુર દેખી દુ:ખ વિ ગેટેજી ાપા પુરવ ભવ નિરુણીને તેના સિર્વ સંબધ જણાવ્યાછ મિથિલાપુરી પતિ પદ્મરથ રાજા અવે અપહૌં આવ્યાછ પ્રા પુમાલને તે સુત આપ્યા નમી હજુ તસ સાંમજી, તે મુનિ જનક છે વિદ્યાધરના તસ વને ગત કામજી મયણરેહા ઇમ શીલ અખંડિત થઇ સાહુણી આપેછ મણિરથ સ`ડસ્યા ગયા નરકે ચંદ્રસ નૃપ ચાપેજી રાજા પધ્મથે પણ નમીને રાજ્ય દેઈ લિયે દિક્ષાજી કેવલ પામી સુગતે પાહાત્યા ગ્રહી સદ્ગુરૂની શિક્ષાજી એક દિન નમી રાજાના હાથી ચંદ્રજસા પુરી જાયજી તેહુ નિમિતે નાંમચંદ્ર જસને યુદ્ધ સખલ તે થાયજી સાધવી યુદ્ધ નિવારણ કાજે અધવ ચરિત જણાવેજી નમીતે રાજ્ય દેશને ચંદ્રજસ ગ્રહી સયસ શીવ જાયજી નિમરાય પણ દાઘ જ્વર રોગે વલય શબ્દથી મુયાજી ઈંદ્રે પરિખ્યા પણ નિવ ચલયા ક` નૃપતિસુ ઝુઝયેાજી પ્રા ઉત્તરાધ્યયને પ્રત્યેક બુધના વિસ્તારે સબજી મયણરેહા પણ શીયસુખ પામી જ્ઞાનવિમલ અનુબ પેજી
mu
u૧૩ા
કૃત્તિ.
॥ ૨ ॥
ur
ugu
ut
uku