________________
(૩૮૧) યક્ષ પ્રસન્ન કરી બીજેરૂં લેવે મંત્ર પ્રભાવે દુડિક જણને પીંગલ તસ્કર એહથી સુરપદ પાવે છે આ. લા સોમદત્તને મણિરથ સિંહરથ માવતને કુંવિદ. એમ અનેક પરમેષ્ટિ ધ્યાને તરિયા ભવિજન વૃદ હે આ. ૧ ગર્ભાવાસી જીવ ઇમ ચિંતવતે ધર્મ કર્યું સાર જબ જન તબ વીસરિ વેદન એલે ગયો અવતાર હે
આ. ૧૧ જીહાં લગે આપ તીહાં સહુ સાથી નિધનને તે મૂકે કુડ કુટુંબ તણે તુકાજે કાં આતમ હિત ચુકે હો આ. ૧૨ાા યમરાજા કેણે નવિ જી સુકત કર્યું તે પોતે અવસર વેરવેર નહી આવે જાય જનમ ઇમ જેતે હે આ. ૧રા સાર એહ છે અસાર સંસારે શ્રી જિન સેવા કરીયે વિષયકષાય કરીને અલગ જ્ઞાનવિમલ ગુણ ધરી છે આ. ૧૪
તિ.
જા
રા
અથ કાઉસગના ઓગણીસ દષની સજઝાય. સકલ દેવ સમરી અરિહંત પ્રણમી સદગુરૂ ગુણે મહંત એગણુએ દેષ કાઉસગ તણું બેલુ સુત અનુસારે સુણી ઘટક દેાષ પ્રથમ કહ્યો એહું વાંકે પગ રાખે વલી જેહ લતા દેષ બીજે હવે સુણે હલાવે જે અતિ ઘણે એઠિગાણ લેઈ જે રહે થંભ ષ તે ત્રીજે કહે માલવ દોષ ચેાથો કહ્યો એહ મસ્તક અડકાવી રહે જેહ પગ અંગુઠા મેલી રહે ઊંધિ દેષ પંચમ તે લહે બેહુ પગ પાની મેલવે નિલય છેષ છઠ જીન લવે ગુહ્યઠામે રાખે નિજ હાથ સબરી દોષ કહ્યો જગનાથ ધર્મોપગરણુ વાંકહે ખલિન દોષ તેહને પણ કહે મુખ. ચાલના કરે અતિ ઘણું ખલિન દેષ અહમ તે ભણું ઘુંઘટ તાણીને જે રહે બહુ દોષ નવમે તે લહે
કા
પાપા
પા
દા