________________
(૩૬૨)
અથ શ્રી સ્વાધ્યાય પ્રારભ્યતે. રાગ—નવવાડી મુનિસર મનધરો એ દેશી.
શ્રી સદ્ગુરૂને ચરણે નમી, હુતા સમરી સરસતી મારે કહું સાધુ ધરમ દુવિધ ભલા, જે ભાખ્યા શ્રી જિનરાયરે uu નિજ ધર્મ મુનીસર મન ભલા આંકણીમા
મરણાંત જો દુખ કાઇ દીચે, પણ મુનિ સમતા રમે ઝીલેરે શ્રી ખધક શિષ્ય તણીપરે, સમયત્રે ક વિ પીલરે નિજા ારા અહુવંદન સ્તુતિ પૂજા લહી, નવિ માન મુનિ આણુરે જાત્યાદિક મદ સવિ પિરહરે, હુ ક કટુક ફૂલ જાલેરે ાનિજના શા
માયાયે તપ કિરિયા કરે, પણ પામે ગર્ભ અનંતરે એ જિનવાણી જાણી કરી, મુનિ માયાના કરે અંતરે ાનિજા ૫૪ જેણે દુવિધ પરિગ્રહ પરીહરી, નિર્લોભ દશા ન સંભાલીરે
વજ્ર અસનાદિક ઇહાં ધરી, તેણે મુગતિ મેહુલી
લાલી રે ાનિજા ાષા
મુનિ વરધના મુનિવર પરે, તપધાર કરી અંગ ગાળેારે મમતા માયા દુરે ત્યજી, ધ પંચમા નિતુ અજીઆલેરે
ાનિજા પ્રા
લેઇ સયમ સિંહુ તણી પરે, મુનિ સિંહુ તણી પેરે પાળે રે શ્રીગજ સુકુમાલ તણી પરે, ધ્યાન અનલે કમ પ્રજાલેરે નિજાણા મુનિકેાધાર્દિક ચઉકારણે, અસત્ય વચન વિ ભાખેરે જીનરાજની આણા પાલતા, શિવસુખ અમૃતરસ ચાખેરે નિજા ચભેદ અદ્યત્તમુનિ પરિહરી, ધ આમા અનિશ પાળેરે ભાવશોચ અમૃતરસ ઝીલતા, મુનિ આત્મગુણ અજુલેરે
ાનિજાક્ષા
જે અક્ષય અન`ત નિજ સપદા, મુનિ પૂર્ણાનને ભાવેરે તે સહુજ વિનાશી પુદ્દગલે, કિચન મમતા નવિ લાવેરે નિજાગા