________________
ચેતન જ્ઞાન લાગી અબ ચેતી જ્ઞાનવિમલ સુરિ
કહે ભવિહિત છે ૧૪
અથ દશવિધ યતિધર્માધિકારે પ્રથમ સઝાય છે
દૂહા...
แu
સુકૃત લતા વન સિંચવા નવ પુષ્કરર ધાર પ્રણમી પદ યુગ તેહના ધમ તણા દાતાર દશવિધ મુનિવર ધમજે તે કહિયે ચારિત્ર દિવ્યભાવથી આચર્યા તેહના જનમ પવિત્ર ગુણ વિણ મુનિનું લિંગજે કાશ કુસુમ ઉપમાન સંસારે તેહવા કહ્યાં અવિધ અનંત પ્રમાણુ તેહ ભણી મુનિવર તણે, ભાખુ દસ વિધ ધર્મ તોહને અતિ આરાધનાં, પામિજે શિવ સામે ખંતિ મદ્દવર અજવા૩ મુસ્તિક તવ૫ ચારિત્ર૬ સત્ય૭ શૌચ૮ નિસ્પૃહપણું બ્રહ્મચર્ય ૧૦ સુપવિત્ર
UXIL
*
પાપા
હાલ ભાવનાની. પહિલે મુનિવર ધર્મ સમાચછ ખંતિ ક્રોધ નિરાસ સંયમ સાર કહે ઉપશમ છતેજી સમકિત મૂલ નિવાસ છે
- પહિલ૦ ૧ પર ભેદ તિહાં ખંતિ તણું કહયાળ ઉપકારને અપકાર.૨ તિમવિપાક૩ વચન વલી ધર્મથી૫ શ્રી જિન જગદાધાર
૫૦ ૨ સમતા ફિરદધિને આગલેજી. સુરનર સુખ એક બિંદુ પર આશા દાસી તસ નવિ નડે જ તસ સમ સુરતરુ કદ
૫૦ ૫. પ્રથમ ત્રિવિધ જે ખંતિ તણે ગુણેજી વાધે જસ સૌભાગ્ય - ચોથે ચઉગતિ વાપચમી છ આતમ અનુભવ લાગે
* ૫૦ એ છે કે