________________
૧૮મા
લા
(૨૯૮) પડિલેહીને મુહપતિ સામાયક પારે સામાઇયવયજુર કહી ઈમ વિધિ આરાધે અવિધિ તણે જે કરે ત્યાગતો શિવ સુખ સાધે કાય પુ કે સ્તવન લગે મનિ આડિ આલસ અંગે પ્રમાદ છડી થાપના નિહાલે, હવે શ્રાવક સાધુને જે અંતર દીસે તે દાખું સઘલ ઇહાં જિમ મનડુ હસે સામાયિક લેવું નહિ પારણું પણ ન હોય ત્રિવિધ ત્રિવિધનો પાઠ હોઈ શ્રાવક દુવાધજ હેય નાણુમિ કાઉસગે સાધુને ગાથાએક દીસે સયણાસણ નામે કહે આવશ્યક સાખી. ગીતારથ કહે એ વારતસ અથે વિચારે ગોચરીયે ફિરે જેહ તેહ ત્રણવાર સંભારે નમે કરેમિ અતારિયા જેમ કહે સૂત્ર - શ્રાવક વદિતુ ભણે ન કરે જેમ સત્ર
જેમે કરેમિ વદિતુ સૂત્ર ઈહિ પાઠને ફેર દેસવિરતિ સર્વવિરતિને જિમ સરિસવ મેર ઈણિપરે વસિ પડિકામણ વિધિ જે કત ત્રિકરણ શુદ્ધિ આઈ પાપ સંસાર તરંત
ધીરવિમલ કવિરાજ શિષ્ય નય વિમલ ભણંત - તસ ઘરે નવનિધિત્રાદ્ધિ હેય ભવિ જેહ સુણંત
ઈતિ
strou
રા
રરા
અથશ્રી વિનય નિવિનયની સઝાય. સુત અમરી સમારી શારદા સરસ વચન વર આપે મુદા . વિગય તણાં નિવિયાંતાં વિગત પ્રવચન. અનુસાર કહે તંત છે? આવશ્યક નિર્યુક્તિ કહયા જે ગીતા રથ પર પરે લહયા લેદ અનેક જે સમય પ્રમાણુ સમજીને કરીયે પચ્ચખાણ પર દુધ દહિ ત ગોલને તેલ કડાહ વિગય પટને એમેલ